Abhayam News

Tag : latest news

AbhayamNews

દક્ષિણ ગુજરાતના વિજકર્મીઓ સૌરાષ્ટ્રમાં વીજ પુરવઠો શરૂ કરવા રવાના થયા..

Abhayam
હાલમાં જ ગુજરાત પર વાવાઝોડા રૂપે એક મોટું સંકટ આવ્યું હતું. આ વાવાઝોડાને કારણે ગુજરાતના ઘણા ખરા ગામડાઓ ખુબ જ નુકસાન થયું છે. ખેડૂતોને ત્રણ-ચાર...
AbhayamSocial Activity

સુરત:-માનવતા હજુ મરી પરવારી નથી:-વાંચો સમગ્ર અહેવાલ તમે પણ ચોકી જશો..

Abhayam
સુરતનો અંકિત પડશાલા જ્યારે ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે એના પિતાનું અવસાન થયું. નાના ભાઈ બહેન સહિતના પરિવારની જવાબદારી આ ૧૭ વર્ષના છોકરા પર...
AbhayamNews

સુરત:-આમ આદમી પાર્ટીના પ્રવક્તાને મળી ધમકી..

Abhayam
સુરતમાં આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીને અજાણ્યા શખ્સ દ્વારા ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. શું ધમકી આપવામાં આવી છે...
AbhayamNews

ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી દંડની કરશે વસૂલાત:-સુરત ટ્રાફિક પોલીસ..

Abhayam
હવે ટેકનોલોજીના યુગમાં સુરત પોલીસ પણ ડિજિટલ બની ગઈ છે અને સુરત પોલીસ દ્વારા હવે જે લોકો ટ્રાફિકના નિયમનો ભંગ કરશે તેમની પાસેથી દંડ વસૂલાત...
AbhayamNews

નક્સલીઓનું એન્કાઉન્ટર:ગઢચિરોલીમાં C-60 કમાન્ડો અને નક્સલી વચ્ચે ફાયરિંગ….

Abhayam
મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં શુક્રવારે મોડી રાતે થયેલા એન્કાઉન્ટરમાં 13 નક્સલીનાં મૃત્યુ થયાં છે. પ્રાપ્ત માહિતી મુજબ, અત્યારસુધીમાં 6 નક્સલીના શબ મળ્યા છે. ગઢચિરોલીના...
AbhayamNews

AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયા સામે સુરતમાં 7 ફરિયાદ:-જાણો કારણ

Abhayam
રિપોર્ટ અનુસાર, 18 મે 2020ના રોજ સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની એક પોસ્ટ પર ઉમેશ મોરડીયા હિન્દુ પ્રજાપતિએ એક કમેન્ટ...
AbhayamNews

રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન- જાણો શું રહેશે ચાલુ અને શું રહેશે હજુ પણ બંધ..

Abhayam
ગુજરાતમાં આવતીકાલથી આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે, આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની મોટી...
AbhayamNews

ગુજરાતના આ શહેરો વેપારીએ આંશિક લોકડાઉનનો વિરોધ કર્યો..

Abhayam
રાજ્ય સરકાર દ્વારા 20 મે સુધી 36 શહેરોમાં આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતું અને હવે આ મુદત પૂરી થઈ છે. આંશિક લોકડાઉન દરમિયાન માત્ર...
AbhayamNews

દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંગ ચૌધરીનું નિધન, મહાભયંકર બિમારી મ્યુકરમાઇકોસિસનો ભોગ બન્યા..

Abhayam
ગુજરાતમાં હાલ કોરોના કહેર, મ્યુકરમાઈકોસિસ અને વાવાઝોડાનું ત્રિપલ મુસ્કેલીઓ મંડરાયેલી છે. પરંતુ વાવાઝોડામાંથી મોટું નુકસાન વેઠ્યા બાદ હવે ગુજરાત ઉગરી ગયું છે. એક બાજૂ કોરોનાએ...
AbhayamNews

સુરત :-આમ આદમી પાર્ટી ”વતનની વ્હારે” ..

Abhayam
વાવાઝોડાએ સમગ્ર ગુજરાતને ધરમોળી નાખ્યું છે. એક પ્રકારે સમગ્ર ગુજરાતમાં વિનાશ વેરી નાખ્યો છે. ખેડૂતોને અને દરિયાકાંઠે આવેલા ગામોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે....