Abhayam News

Tag : latest gujarati news

AbhayamNews

ગુજરાત પોલીસમાં નોકરી અપાવવાના નામે 40 યુવકો પાસેથી એક કરોડની રકમ ખંખેરનારી ગેંગ પકડાઈ…

Abhayam
ગુજરાત પોલીસમાં નોકરી આપવાની લાલચ આપી 40 યુવાનોનું 1 કરોડ 4 લાખનું ફુલેકું ફેરવી નાખનાર ગેંગ પૈકીના ચાર આરોપીઓને પૂર્વ બાતમીના આધારે સેકટર 19 પુનિત...
AbhayamSocial Activity

ફરી વતન ની વ્હારે: સુરત સેવા સંસ્થા દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્ર 100 જનરેટર મોકલ્યા…

Abhayam
વાવાઝોડાના કારણે ઉભા થયેલા સંકટની સામે સૌરાષ્ટ્રના લોકો ઝઝૂમી રહ્યા છે. પીવાના પાણીની પણ વ્યવસ્થા ત્યારે થઈ રહી નથી અને દિવસેને દિવસે લોકોની હાલાકી વધી...
AbhayamNews

સુરતના ઓક્સીજન મેન:-ખરેખર પડદા પાછળના એક લાજવાબ યોધ્ધા…

Abhayam
કોરોનાનુ સંક્રમણ ખૂબ મોટા પ્રમાણ માં હતુ.હોસ્પિટલમા બેડ નહોતા મળતા શહેર, રાજ્ય માં ઓક્સિજન બોટલની અછત હતી. સુરત શહેરની નામાંકિત હોસ્પિટલો પણ ઓક્સિજન બોટલ મેનેજ...
AbhayamNews

દક્ષિણ ગુજરાતના વિજકર્મીઓ સૌરાષ્ટ્રમાં વીજ પુરવઠો શરૂ કરવા રવાના થયા..

Abhayam
હાલમાં જ ગુજરાત પર વાવાઝોડા રૂપે એક મોટું સંકટ આવ્યું હતું. આ વાવાઝોડાને કારણે ગુજરાતના ઘણા ખરા ગામડાઓ ખુબ જ નુકસાન થયું છે. ખેડૂતોને ત્રણ-ચાર...
AbhayamNews

સુરત:-આમ આદમી પાર્ટીના પ્રવક્તાને મળી ધમકી..

Abhayam
સુરતમાં આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીને અજાણ્યા શખ્સ દ્વારા ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. શું ધમકી આપવામાં આવી છે...
AbhayamNews

AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયા સામે સુરતમાં 7 ફરિયાદ:-જાણો કારણ

Abhayam
રિપોર્ટ અનુસાર, 18 મે 2020ના રોજ સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની એક પોસ્ટ પર ઉમેશ મોરડીયા હિન્દુ પ્રજાપતિએ એક કમેન્ટ...
AbhayamNews

રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન- જાણો શું રહેશે ચાલુ અને શું રહેશે હજુ પણ બંધ..

Abhayam
ગુજરાતમાં આવતીકાલથી આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે, આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની મોટી...
AbhayamNews

ગુજરાતના આ શહેરો વેપારીએ આંશિક લોકડાઉનનો વિરોધ કર્યો..

Abhayam
રાજ્ય સરકાર દ્વારા 20 મે સુધી 36 શહેરોમાં આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતું અને હવે આ મુદત પૂરી થઈ છે. આંશિક લોકડાઉન દરમિયાન માત્ર...
AbhayamNews

દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંગ ચૌધરીનું નિધન, મહાભયંકર બિમારી મ્યુકરમાઇકોસિસનો ભોગ બન્યા..

Abhayam
ગુજરાતમાં હાલ કોરોના કહેર, મ્યુકરમાઈકોસિસ અને વાવાઝોડાનું ત્રિપલ મુસ્કેલીઓ મંડરાયેલી છે. પરંતુ વાવાઝોડામાંથી મોટું નુકસાન વેઠ્યા બાદ હવે ગુજરાત ઉગરી ગયું છે. એક બાજૂ કોરોનાએ...
AbhayamNews

જાણો કોને કેટલી રકમ મળશે:-PM મોદીએ વાવાઝોડામાં અસર પામેલા લોકો માટે કરી રાહત પેકેજની જાહેરાત..

Abhayam
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ચક્રવાત તાઉ-તેથી અસરગ્રસ્ત ગુજરાત અને દીવના પ્રવાસ પર છે. તેઓ અહીં પરિસ્થિતિ અને નુકસાનની સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે. પહેલા,...