Abhayam News

Tag : latest gujarati news

AbhayamNews

સુરત:-વોટની ભીખ માંગવા આવવું નહી ભાજપના કોર્પોરેટરની વિરુદ્ધમાં લાગ્યા પોસ્ટર..

Abhayam
સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજ-પાણીની કામગીરી પુરી થયાં બાદ પણ રોડ ન બનાવતાં અને જ્યાં રોડ બન્યા છે તેની ગુણવત્તા નબળી હોવાથી લોકોમાં ભારે રોષ...
AbhayamNews

ગુજરાતમાં નકલી ડૉક્ટરોનો રાફડો ફાટયોઃબે મહિનામાં આટલા નકલી ડૉક્ટરો પકડાયા..

Abhayam
રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલી લહેર કરતા બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે....
AbhayamNews

જુઓ ફટાફટ:-ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

Abhayam
ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ક્યારે યોજાશે તે પ્રશ્ન વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘણા દિવસોથી સતાવી રહ્યો હતો, જો કે તે અંગેનાં એક સુખદ સમાચાર આવ્યા છે,...
AbhayamNews

મુખ્યમંત્રી એ જાહેર કર્યુ આટલા કરોડનું પેકેજ, જાણો કોને શું સહાય મળશે:-તાઉતે વાવાઝોડું

Abhayam
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર તાજેતરમાં 220 કિ.મી. પ્રતિ કલાકના તીવ્ર પવનની ઝડપે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન...
AbhayamNews

CM વિજય રૂપાણીએ નાઇટ કર્ફ્યૂના સમયમાં કર્યો ફેરફાર, જુઓ ક્યારથી લાગુ થશે.?

Abhayam
CM વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે આજે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. CMએ...
AbhayamNews

જુઓ ફટાફટ :-અમદાવાદની ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ..

Abhayam
ગુજરાતમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આજે ફરી એક વખત અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાંથી ભીષણ આગની ઘટના સામે આવી છે. તે વિસ્તારમાં...
AbhayamNews

હાર્દિક પટેલે મુખ્યમંત્રી રૂપાણીને લેટર લખી આ સવાલો કર્યા અને આ માંગણી કરી..

Abhayam
હાર્દિક પટેલે આ વિષય પર મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. પણ કોરોના બાદ અન્ય એક...
AbhayamNews

આ ઇન્જેક્શન માત્ર 240 રૂપિયામાં આપશે સરકાર: જાહેર કરવામાં આવ્યો ફોન નંબર..

Abhayam
વર્તમાન સ્થિતિમાં મ્યુકરમાઇકોસીસ (બ્લેક ફંગસ) ના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ...
AbhayamNews

સુરતના તક્ષશિલા અગ્નિકાંડના બે વર્ષ પછી પણ આરોપીઓ સામે ચાર્જફ્રેમ થયો નથી…

Abhayam
સુરતના સૌથી ચર્ચાસ્પદ તક્ષશિલા અગ્નિકાંડને આજે બે વર્ષ પૂરા થશે. ફરિયાદ પક્ષના વકીલ પિયુષ માંગુકિયાએ કહ્યું કે, આ કેસની ટ્રાયલ તો ઠીક પણ બે વર્ષ...
AbhayamNews

જાણો મોટા સમાચાર:-ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષ નેતાના માટે કયા નેતાઓ છે રેસમાં ?

Abhayam
આગામી વર્ષે ગુજરાત વિધાસભાની ચુંટણીઓ આવી રહી છે. હાલમાં ગુજરાત કોંગ્રેસ અમિત ચાવડાને અધ્યક્ષ તરીકે કામ ચલાવી રહ્યું છે. ત્યારે હવે ૨૫ વરસથી ગુજરાતમાં હારવાનો...