સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજ-પાણીની કામગીરી પુરી થયાં બાદ પણ રોડ ન બનાવતાં અને જ્યાં રોડ બન્યા છે તેની ગુણવત્તા નબળી હોવાથી લોકોમાં ભારે રોષ...
CM વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે આજે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. CMએ...
વર્તમાન સ્થિતિમાં મ્યુકરમાઇકોસીસ (બ્લેક ફંગસ) ના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ...
આગામી વર્ષે ગુજરાત વિધાસભાની ચુંટણીઓ આવી રહી છે. હાલમાં ગુજરાત કોંગ્રેસ અમિત ચાવડાને અધ્યક્ષ તરીકે કામ ચલાવી રહ્યું છે. ત્યારે હવે ૨૫ વરસથી ગુજરાતમાં હારવાનો...