Abhayam News

Tag : latest gujarati news

AbhayamNews

સુરત પોલીસ કમિશ્નરએ આ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારમાં એક જાહેરનામાથી પ્રતિબંધો ફરમાવ્યા…

Abhayam
સુરત શહેરમાં આગામી તા.20-6-2021ના રોજ પરીક્ષેત્ર વન અધિકારી વર્ગ-2ની પરીક્ષા લેવાનાર છે. પરીક્ષા શાંતિમય વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેવા પોલીસ...
AbhayamSocial Activity

મોરારીબાપુએ તારાપુર નજીકના અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારને આટલા રૂપિયાની કરી સહાય…

Abhayam
ભાવનગર શહેરના આદમજીનગર નારી ચોકડી પાસે અને વરતેજ તથા સીદસર ખાતે રહેતો પરિવાર મહારાષ્ટ્રના માલેગાવથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરી ઈકો કારમાં ભાવનગર પરત ફરી રહ્યાં...
AbhayamSocial Activity

વિકલાંગ પરિવારોની વ્હારે આવતું ”મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ”..

Abhayam
વિકલાંગ પરિવારોની વ્હારે આવતું ”મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ” સુરત શહેરમાં વિવિધ સેવાકીય કાર્યમાં હંમેશા કાર્યરત એવું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 85 વિકલાંગ જરૂરિયાત મંદ...
AbhayamNews

ભાજપ યુવા મોરચા દ્વારા લેવાયો આ નિર્ણય…

Abhayam
ભાજપના પ્રદેશ સંગઠન (BJP’s region organization)ની રચના બાદ ભાજપ યુવા મોરચા (BJP Youth Front)ના સંગઠનની રચના ચાલુ છે. ભાજપ પ્રદેશની યુવા મોરચાની રચના પૂર્ણ થઈ...
AbhayamNews

આજે અમિત શાહ વિધાનસભા ચૂંટણીના ભણકારા વચ્ચે ગુજરાતની મુલાકાતે, નવા-જુનીની એંધાણ?

Abhayam
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે. આજે અમિત શાહ ગુજરાત મુલાકાતે આવવાના છે આ બે દિવસનો પ્રવાસ અત્યંત મહત્વ પૂર્ણ માનવામાં...
AbhayamNews

કોરોનામાં શહીદ થયેલા દરેક આર્મી અને પોલીસ જવાનના કેજરીવાલ દ્વારા પરિવાર માટે આટલા કરોડની સહાય જાહેર..

Abhayam
દિલ્હીની કેજરીવાલ સરકારે કોરોના કાળમાં ફરજ બજાવતી વખતે જીવ ગુમાવનારા છ અધિકારીઓના પરિવારોને 1-1 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. દિલ્હી સરકારે એવા પોલીસ અને...
AbhayamSocial Activity

સુરતનું આ યુવક મંડળ સતત 32 વર્ષથી રક્તદાન કરીને 125મો કેમ્પ યોજ્યો…

Abhayam
દાનવીર કર્ણની ભૂમિ મનાતા સુરતના રહેવાસીઓ દાન કરવામાં ક્યારેય પાછી પાની કરતાં નથી. આર્થિક, ધાર્મિક અને સામાજિક ક્ષેત્ર દાન કરતાં સુરતીઓ અંગદાનમાં પણ અગ્રક્રમે છે...
AbhayamNews

ગુજરાતના ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર વિધાર્થીઓની પરીક્ષા આ તારીખથી યોજાશે…

Abhayam
ગાંધીનગર: ગુજરાત બોર્ડના ધોરણ 10-12ના રીપીટરોની પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10-12ના ગુજરાત બોર્ડના રિપિટરોને માસ પ્રમોશન આપવામાં નહી આવે. આગામી 15મી જુલાઇથી...
AbhayamNews

સુરત:-ફી ન ભરવાથી બાળકોનું શૈક્ષણિક વર્ષ ન બગડે એટલે,શિક્ષકોનો અનોખો પ્રયાસ..

Abhayam
કોરોના કાળ દરમિયાન ઘણા લોકોએ પોતાનો રોજગાર ગુમાવી દીધો. આજે ગરીબ અને મધ્યમ વર્ગ પાસે આવકના ઘણા સીમિત સ્ત્રોત છે. અહીં સુધી કે જે નોકરીઓ...
AbhayamSocial Activity

લોકપ્રિય યુટ્યુબર ખજુરભાઈ બન્યા ગુજરાતના સોનુ સૂદ..

Abhayam
આજકાલ સોશિયલ મીડિયામાં ગુજરાતી કોમેડી કલાકાર ‘ખજૂરભાઈ’ એટલે કે નિતિન જાની છવાયેલા છે. આ વખતે ફની વીડિયો નહીં પણ સેવા કામના કારણે તેઓ ચર્ચામાં છે....