Abhayam News

Tag : latest gujarati news

AbhayamNews

મલ્ટીપ્લેક્સ અને થિએટરો શરૂ આ નિયમો અને આ ભાવ સાથે 27 જૂનથી કરવા રાજ્ય સરકારની મંજૂરી…

Abhayam
રાજ્ય સરકાર દ્વારા 27 જૂનથી મલ્ટીપ્લેક્સ અને થિએટરો શરૂ કરવા માટે પરવાનગી આપવામાં આવી છે, ફિલ્મો ન હોવાને કારણે થિએટર સંચાલકો થિએટરો શરૂ કરશે નહીં....
AbhayamNews

ગુજરાતઃ તૌકતે વાવાઝોડાના કારણે વીજળી ગુલ થઈ હતી , આ ગામના લોકો દોઢ મહિના બાદ પણ અંધારામાં છે..

Abhayam
શિયાળ બેટ એક એવી જગ્યા છે જ્યાંના લોકો 2016ના વર્ષ સુધી વીજળી વગર જ જીવતા હતા.. અરબ સાગરમાંથી ઉઠેલા તૌકતે વાવાઝોડાએ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં...
AbhayamNews

જાણો:-હાર્દિક પટેલે એ કહ્યું કે ગોપાલ ઈટાલીયાને કોંગ્રેસમાં આવવું હતું અને..

Abhayam
હાર્દિક પટેલને લઇને ફરી એક વખત રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચા સોશિયલ મીડિયાના માધ્યમથી થઇ રહી હતી. ત્યારે...
AbhayamNews

ધૈર્યરાજની જેમ અઢી માસના વિવાનને જરૂર છે.16 કરોડના ઇન્જેક્શનની, પિતાએ મદદ માગી..

Abhayam
થોડા દિવસો પહેલા ધૈર્યરાજસિંહ નામના નાનકડા એવા બાળકને સારવાર માટે 16 કરોડ રૂપિયાના એક ઈન્જેક્શનની જરૂર હોવાના કારણે ગુજરાતના લોકોએ આ બાળકના પરિવારના સભ્યોને મદદ...
AbhayamNews

CBSE/ ધોરણ 10 અને 12ના પરિણામથી નાખુશ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ મહિનામાં લેવાશે પરીક્ષા…

Abhayam
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) ઓગસ્ટમાં વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા લેશે, એમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકને વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલ વાતચીતમાં જણાવ્યું હતું....
AbhayamNews

રૂપાણી સરકારે સચિવાલયમાં કર્મચારીઓ માટે એવો નિર્ણય લીધો કે….

Abhayam
સચિવાલયના કર્મચારીઓને લઇ મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં હવે સચિવાલયમાં 10 મિનિટ મોડા આવનારની અડધી રજા ગણાશે. કર્મચારી 10 મિનિટ પણ ફરજ પર મોડો પડશે...
AbhayamNews

જાણો:-ગોપાલ ઈટાલીયા એ કોંગ્રેસ વિશે શું કહ્યું…

Abhayam
હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી હતી. ત્યારે આ બાબતે ગોપાલ ઈટાલીયાએ કોંગ્રેસ પર આંકરા આક્ષેપો કાર્ય છે. ગોપાલ ઈટાલીયાએ મીડિયા સાથે...
AbhayamNews

ગુજરાતમાં IAS બાદ IPSની બદલીનો તખ્તો તૈયાર, જૂલાઈમાં મોટા નિર્ણય લેવાઈ શકે છે …

Abhayam
રાજ્યમાં થોડા સમય પહેલા જ એક ઝાટકે 77 IAS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં ફરી બદલીના ભણકારા સંભળાય રહ્યા છે.. રાજ્યમાં...
AbhayamNews

આ લોકોએ આ તારીખ સુધીમાં ફરજિયાત વેક્સીન લેવી પડશે:-ગુજરાત સરકારનો આદેશ..

Abhayam
ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, રાજ્યના કુલ 36માંથી 18 શહેરોમાં કર્ફ્યુ મુક્તિનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા...
AbhayamNews

બ્રેક ફેલ થવાથી સર્જાયો સૌથી ખરાબ રેલ્વે અકસ્માત થયા આટલા મુસાફરોનાં મોત..

Abhayam
રેલ્વે મુસાફરીએ અંતર દૂર કરવાનું અને લોકોને એકબીજી નજીક લાવવાનું કામ કરે છે. પરંતુ નબળી જાળવણી અને ટ્રેકનું સમારકામ ના હોવાને કારણે રેલ્વે અકસ્માત થતા...