અંધારી ગામમાં આવીને વસેલા આદિવાસી સમુદાય આજે સમૃધ્ધ બન્યો. અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસીસમુદાયની વસ્તી ધરાવતું ગામ ગંગાસ્વરૂપ માતા-દીકરી માટે વિધવા સહાય યોજનાએ આદિવાસીઓને સહિયારો આપ્યો...
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ હવે આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે-જ્યારે ચૂંટણીઓ નજીક આવે...
ગુજરાત મ્યુકોરમાઈકોસિસના વિસ્ફોટ પર બેઠું છે. મહામારી જાહેર કરવાથી કશું નહીં થાય. સરકાર દૈનિક બુલેટિન જાહેર કરે. ગુજરાતમાં કોરોના કરતા પણ ઘાતક બની રહ્યો છે...
ઘેટી એટલે પાલીતાણા તાલુકાનું દસ હજારથી વધુની વસ્તી ધરાવતું ગામ. જ્યાં કપિલભાઈ લાઠીયા અને એમની ટીમ દ્વારા સ્થાનિક ત્રણ ડોક્ટરોની મદદ લઈ અને મહેશભાઈ સવાણીનાં...
લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે ૧૬ મેના સવાર સુધીમાં શક્તિશાળી વાવાઝોડામાં પરિવર્તિત થવાની પૂરી સંભાવના હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું. ૧૭થી ૧૯ મે એમ ૩ દિવસ...
કલેક્ટર ડૉ.ધવલ પટેલ નાઇટ કર્ફ્યૂ અંગે બહાર પાડ્યુ જાહેરનામુ. રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નિકળવું નહી. કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા...
પરીક્ષા નહીં લેવાના વાલીઓના એક વર્ગથી વિરોધાભાસી મત કોરોનાની મહામારીના સમયમાં વાલી અને વિદ્યાર્થીઓનો એક વર્ગ ધોરણ દસની પરીક્ષા નહીં યોજવાની તરફેણમાં છે. પણ સ્વનિર્ભર...