Abhayam News

Tag : gujrat

AbhayamNews

ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાવાનો સિલસિલો યથાવત…..

Abhayam
સુરત માં આમ આદમી પાર્ટી નો સામનો અગામી ચુંટણી કરવો ભાજપ માટે બની શકે છે મુશ્કેલ .એક જ દિવસ માં ભાજપ ના ૪૦૦ કાર્યકર્તા એ...
AbhayamNews

‘અંધારી’માં થયો ઉજાશ….

Abhayam
 અંધારી ગામમાં આવીને વસેલા આદિવાસી સમુદાય આજે સમૃધ્ધ બન્યો. અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસીસમુદાયની વસ્તી ધરાવતું ગામ ગંગાસ્વરૂપ માતા-દીકરી માટે વિધવા સહાય યોજનાએ આદિવાસીઓને સહિયારો આપ્યો...
AbhayamNews

ગુજરાતમાં આ જગ્યાએ કોંગ્રેસમાં ભંગાણ, આટલા થી વધુ આગેવાનો AAPમાં જોડાયા..

Abhayam
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ હવે આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે-જ્યારે ચૂંટણીઓ નજીક આવે...
AbhayamNews

ફરી આંકડા છુપાવવાની રમત શરુ થઇ ગુજરાત માં…

Abhayam
ગુજરાત મ્યુકોરમાઈકોસિસના વિસ્ફોટ પર બેઠું છે. મહામારી જાહેર કરવાથી કશું નહીં થાય. સરકાર દૈનિક બુલેટિન જાહેર કરે. ગુજરાતમાં કોરોના કરતા પણ ઘાતક બની રહ્યો છે...
AbhayamNews

પેસેન્જર વિનાની બસ મેઘલ નદીમાં ઉતરી, ડ્રાઈવરનો બચાવ….

Abhayam
માળિયામાં બ્રેક ફેઈલ થતા પેસેન્જર વિનાની બસ મેઘલ નદીમાં ઉતરી. ડ્રાઈવરનો બચાવ. જેસીબી અને ક્રેનની મદદથી 10 કલાકની ભારે જહેમત બાદ બસ બહાર નીકળી.  બસ...
AbhayamSocial Activity

સેવાનાં સથવારે તાત્કાલિક ધોરણે શરૂ કરાયેલા ઘેટી આઈસોલેશન સેન્ટરમાં સુરતના તબીબોએ સારવાર આપી….

Abhayam
ઘેટી એટલે પાલીતાણા તાલુકાનું દસ હજારથી વધુની વસ્તી ધરાવતું ગામ. જ્યાં કપિલભાઈ લાઠીયા અને એમની ટીમ દ્વારા સ્થાનિક ત્રણ ડોક્ટરોની મદદ લઈ અને મહેશભાઈ સવાણીનાં...
AbhayamNews

ગુજરાતના દરિયાકિનારે આ દિવસે ત્રાટકશે વાવાઝોડું વાંચો સંપૂર્ણ ખબર..

Abhayam
લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે  ૧૬ મેના સવાર સુધીમાં શક્તિશાળી વાવાઝોડામાં પરિવર્તિત થવાની પૂરી સંભાવના હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું. ૧૭થી ૧૯ મે એમ ૩ દિવસ...
AbhayamNews

સુરત:-કલેક્ટર ડૉ.ધવલ પટેલ નાઇટ કર્ફ્યૂ અંગે બહાર પાડ્યુ જાહેરનામુ .

Abhayam
કલેક્ટર ડૉ.ધવલ પટેલ નાઇટ કર્ફ્યૂ અંગે બહાર પાડ્યુ જાહેરનામુ. રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નિકળવું નહી. કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા...
Abhayam

ગુજરાતમાં ધોરણ-10ની પરીક્ષા યોજવાની માગ અંગે કોણે શિક્ષણંત્રીને લેખિતમાં રજુઆત કરી જાણો ખબર…

Abhayam
પરીક્ષા નહીં લેવાના વાલીઓના એક વર્ગથી વિરોધાભાસી મત કોરોનાની મહામારીના સમયમાં વાલી અને વિદ્યાર્થીઓનો એક વર્ગ ધોરણ દસની પરીક્ષા નહીં યોજવાની તરફેણમાં છે. પણ સ્વનિર્ભર...
AbhayamLife Style

ગુજરાતમા આવ્યા રાહત ના સમાચાર જાણો શુ છે ખબર…

Abhayam
ગુજરાતમા મા અને મા વાત્સલ્યમ્ કાર્ડધારકને કોરોના ની સારવારના ખર્ચમા રાહત મળશે. ખાનગી હોસ્પિટલમા સારવાર લેનારને દૈનિક 5000 સુધી ની મર્યાદામા 10 દીવશના 50000 સુધીની...