Abhayam News

Tag: corona update

AbhayamNews

કોરોના કેસો વધતા રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય- કર્ફ્યુના સમય ગાળામાં કર્યો વધારો..

Abhayam
આખા વિશ્વમાં કોરોના બાદ હવે ઓમિક્રોન(Omicron)એ હાહાકાર મચાવ્યો છે. જેને કારણે હવે સરકાર પણ એલર્ટ થઇ ગઈ છે. કોરોનાનો આ ખતરનાક પ્રકાર ઓમિક્રોન અત્યંત ખતરનાક...
AbhayamNews

આ લોકોએ આ તારીખ સુધીમાં ફરજિયાત વેક્સીન લેવી પડશે:-ગુજરાત સરકારનો આદેશ..

Abhayam
ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, રાજ્યના કુલ 36માંથી 18 શહેરોમાં કર્ફ્યુ મુક્તિનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા...
AbhayamNews

જુઓ આ જીલ્લા ના કલેક્ટર કહી દીધી આ મોટી વાત…

Abhayam
ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું કે, જિલ્લા આરોગ્ય વિભાગ અને વહિવટી તંત્રના સફળ પ્રયાસોના પરિણામો આજે કોરોનાનો એક પણ નવો કેસ તાપી જિલ્લામાં નોંધાયો...
AbhayamNews

અમદાવાદઃ સાબરમતી નદીમાં મળી આવ્યો કોરોના વાયરસ…

Abhayam
કોરોના વાયરસની બીજી લહેરની અસર હવે ધીમે ધીમે ઓછી થવા લાગી છે. પણ સંકટ હજુ સુધી ટળ્યું નથી. કોરોનાને લઇ રોજ નવા નવા ખુલાસા થઇ...
AbhayamNews

લોક ગાયિકા ગીતા રબારીના ઘરે જઇને આરોગ્યકર્મીએ કોરોના વેક્સીન આપતા થયો વિવાદ..

Abhayam
કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા લોકોને કહેવામાં આવે છે કે, સમય આવે એટલે કોરોના વેક્સીન લો. કોરોના વેક્સીન લેવા માટે વ્યક્તિને ઓનલાઇન પોર્ટલ પર જઇને...
AbhayamNews

ગુજરાતમાં છૂટછાટ વચ્ચે અમદાવાદમાં મોટો નિર્ણય : જો વેક્સિન નહીં લીધી હોય તો….

Abhayam
અમદાવાદના કલેકટરે જાહેરનામું બહાર પાડીને આદેશ આપ્યા છે કે જે વેપારીએ વેક્સિન ન લીધો હોય તેમણે RTPCRનો નેગેટિવ રિપોર્ટ પણ સાથે રાખવાનો રહેશે અમદાવાદ કલેક્ટરનું...
AbhayamNews

કોરોના વેક્સીનના આટલા ડોઝ બરબાદ કર્યા તો કોર્ટે ફટકારી આટલા વર્ષની સજા..

Abhayam
કોરોનાની બીજી લહેર બાદ કોરોનાની રસીની બોલબાલા વધી ચુકી છે. ભારતમાં એક તરફ રસી અપાઈ રહી છે અને બીજી તરફ લાખો ડોઝ બરબાદ પણ થયા...
AbhayamSocial Activity

જુઓ આ મંદિરની હોસ્પિટલે આટલા દર્દીઓને એકપણ રૂપિયા લીધા વગર કોરોનાથી સાજા કર્યા..

Abhayam
કોરોના મહામારીમાં દેશના ઘણા ધાર્મિક સ્થળોએ પોતાના દરવાજા દર્દીઓ માટે ખોલી દીધા છે. ક્યાંક મંદિરોને જ હૉસ્પિટલમાં બદલી દેવામાં આવ્યા છે તો ક્યાંક અલગથી કોવિડ...
AbhayamNews

જાણો:-હાર્દિક પટેલ એ મુખ્યમંત્રી ને પત્ર લખી શું કહ્યું…?

Abhayam
હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને ત્રીજી લહેરની કામગીરીને લઈને સવાલ ઉઠાવ્યા હતા અને કેવી કામગીરી કરવી જોઈએ તે બાબતે પણ પત્રમાં એક સલાહ આપી હતી. ...
AbhayamNews

જુઓ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન માટે લોકો શું કરી અપીલ ..

Abhayam
દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે પણ વેક્સીનેશનની સમસ્યા ચિંતાનો વિષય બનેલી છે. સંખ્યાબંધ રાજ્યોમાં વેક્સીનના અભાવે રસી મુકવાની કામગીરી ધીમી...