Abhayam News

Tag : amdavad latest news

AbhayamNews

AMC એ શાળાઓને લઈ લીધો મહત્વનો નિર્ણય..

Abhayam
બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોય તેવી સ્કૂલોને મહાનગરપાલિકાએ સીલ કરી છે. ત્યારે અમદાવાદ મ્યુનિર્સિપલ કોર્પોરેશન દ્વારા શાળાઓને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે...
AbhayamNews

જુઓ જલ્દી:-અમદાવાદની આ કંપનીમાં ભીષણ આગ..

Abhayam
અમદાવાદમાં મોડી રાત્રે સૈજપુર બોઘા રોડ પર એક કંપનીમાં આગની ઘટના બનવા પામી હતી. ઘટનાની જાણ અમદાવાદ ફાયર વિભાગને થતા ફાયર કાફલો તાત્કાલીક ઘટના સ્થળે...
AbhayamNews

ગુજરાત યુનિવર્સિટીએ આ વિદ્યાર્થીઓ માટે લીધો મહત્વનો નિર્ણય..

Abhayam
યુનિવર્સિટી દ્વારા કાયદા વિભાગની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટેનો વિકલ્પ આપવામાં આવશે કાયદા વિભાગમાં માસ પ્રમોશન આપવામાં નહીં આવે હાલની કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને...
AbhayamNews

ગુજરાતમાં છૂટછાટ વચ્ચે અમદાવાદમાં મોટો નિર્ણય : જો વેક્સિન નહીં લીધી હોય તો….

Abhayam
અમદાવાદના કલેકટરે જાહેરનામું બહાર પાડીને આદેશ આપ્યા છે કે જે વેપારીએ વેક્સિન ન લીધો હોય તેમણે RTPCRનો નેગેટિવ રિપોર્ટ પણ સાથે રાખવાનો રહેશે અમદાવાદ કલેક્ટરનું...
AbhayamSocial Activity

આ હોસ્પિટલ કોરોનામાં અનાથ થયેલા બાળકોને આજીવન મફત સારવાર આપશે..

Abhayam
કોઈ વ્યક્તિ એ ભાઈ તો કોઈ માતા કે પિતા. તો કેટલાક બાળકોને માતા-પિતાની છત્રછાયા ગુમાવી પડી છે. થોડા દિવસો પહેલાં જ અમદાવાદ અને સુરતની કેટલીક...
AbhayamNews

આ શહેર માં 7 વર્ષમાં આટલા વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલ છોડી સરકારી શાળામાં દાખલ થયા..

Abhayam
કોરોના વાયરસની મહામારીના સમયમાં અનેક લોકોએ વૈકલ્પિક વિચારસરણી અપનાવી લીધી છે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત સ્કૂલ્સમાં છેલ્લા સાત વર્ષમાં કુલ 34000 વિદ્યાર્થીઓએ ખાનગી...
AbhayamSocial Activity

આટલી શાળાઓ કોરોનામાં અનાથ થયેલા બાળકોની ફી બે વર્ષ સુધી માફ કરશે..

Abhayam
કોરોનાની મહામારી વચ્ચે શાળા-કોલેજો બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવશે. ઓનલાઇન અભ્યાસ દરમિયાન પણ કેટલીક શાળાના સંચાલકો વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી વધારે ફીની માગણી...
AbhayamNews

ગુજરાત યુનિ.ની યુજી સેમ-૧ની ઓનલાઈન પરીક્ષાઓ આ તારીખ થી ચાલુ ….

Abhayam
ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજીના વિવિધ કોર્સની સેમેસ્ટર-૧ની ઓનલાઈન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે.જે મુજબ ૪ જુનથી પરીક્ષાઓ શરૃ થશે. આ પરીક્ષાઓ ૧૦થી૧૨ જુન સુધી...
AbhayamNews

જુઓ ફટાફટ :-અમદાવાદની ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ..

Abhayam
ગુજરાતમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આજે ફરી એક વખત અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાંથી ભીષણ આગની ઘટના સામે આવી છે. તે વિસ્તારમાં...
AbhayamNews

અમદાવાદની આ સ્પેશિયલ ટ્રેનો ‘યાસ’ વાવાઝોડાને કારણે રદ્દ..

Abhayam
હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત યાસના કારણે, સુરક્ષાના કારણોસર અમદાવાદ-પુરી અને અજમેર-પુરી સ્પેશિયલ ટ્રેનો રદ્દ રહેશે. જે નીચે મુજબ છે:- તારીખ 25 અને 27...