બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોય તેવી સ્કૂલોને મહાનગરપાલિકાએ સીલ કરી છે. ત્યારે અમદાવાદ મ્યુનિર્સિપલ કોર્પોરેશન દ્વારા શાળાઓને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે...
યુનિવર્સિટી દ્વારા કાયદા વિભાગની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટેનો વિકલ્પ આપવામાં આવશે કાયદા વિભાગમાં માસ પ્રમોશન આપવામાં નહીં આવે હાલની કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને...
અમદાવાદના કલેકટરે જાહેરનામું બહાર પાડીને આદેશ આપ્યા છે કે જે વેપારીએ વેક્સિન ન લીધો હોય તેમણે RTPCRનો નેગેટિવ રિપોર્ટ પણ સાથે રાખવાનો રહેશે અમદાવાદ કલેક્ટરનું...
કોરોના વાયરસની મહામારીના સમયમાં અનેક લોકોએ વૈકલ્પિક વિચારસરણી અપનાવી લીધી છે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત સ્કૂલ્સમાં છેલ્લા સાત વર્ષમાં કુલ 34000 વિદ્યાર્થીઓએ ખાનગી...
કોરોનાની મહામારી વચ્ચે શાળા-કોલેજો બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવશે. ઓનલાઇન અભ્યાસ દરમિયાન પણ કેટલીક શાળાના સંચાલકો વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી વધારે ફીની માગણી...
ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજીના વિવિધ કોર્સની સેમેસ્ટર-૧ની ઓનલાઈન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે.જે મુજબ ૪ જુનથી પરીક્ષાઓ શરૃ થશે. આ પરીક્ષાઓ ૧૦થી૧૨ જુન સુધી...
હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત યાસના કારણે, સુરક્ષાના કારણોસર અમદાવાદ-પુરી અને અજમેર-પુરી સ્પેશિયલ ટ્રેનો રદ્દ રહેશે. જે નીચે મુજબ છે:- તારીખ 25 અને 27...