આ સમાજ મહાસંમેલન બોલાવાની તૈયારીમાં……… રાજ્યમાં પોતાની 23 ટકા વસ્તી હોવા છતાં રાજકીય સન્માન નથી મળતું તેવી સમાજના આગેવાનોની લાગણી હોવાનું માનવામાં આવી રહ્યું છે....
કોરોના કાળમાં સમગ્ર દેશ અને દુનિયામાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવૃતિઓ માથે બ્રેક લાગી ગઈ છે. આ કપરા સમયમાં મોટેરાઓ જ્યાં હેરાન થયા છે, ત્યાં નાના બાળકો...
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબર છે. 26 જુને થનારી બેઠકમાં ડીએ વધારાની જાહેરાત બાદ કર્મચારીઓના પગારમાં લગભગ રુ. 32400 નો વધારો થઈ જશે. સરકાર ટૂંક...
અંગદાન માટે દેશભરમાં જાણીતા થઈ રહેલા સુરતમાંથી ફરી હ્રદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે. વિશા ઓસવાળ જૈન સમાજના દિનેશભાઈ મોહનલાલ છાજેડના પરિવારે...
પરવત પાટીયા વિસ્તારમાં આવેલા કબૂતર સર્કલ કેશવનગર ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન કરતી વખતે મહિલા કોન્સ્ટેબલને એક પર્સ મળ્યું હતું. આ પર્સમાં રૂપિયા 1.60 લાખના...
GPSC દ્વારા કલાસ ૧-૨ની પ્રિલિમ પરીક્ષાના ગત મહિને જાહેર કરાયેલા પરિણામ બાદ ફાઈનલ આન્સર કીને લઈને ઉમેદવારોની ફરિયાદો થઈ હતી અને અંતે કેટલાક પ્રશ્નોના જવાબ...
રાજ્યના રાજકારણમાં દરરોજ નવા નવા મોટા વળાંકો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની મુલાકાત બાદ અનેક મોરચે ઘણા પ્રકારની...
જમ્મુ કાશ્મીર ખાતે સરહદ પર દેશની સુરક્ષા કરતા ગુજરાતનો પુત્ર શહીદ થયો છે. જેનું નામ જશવંતસિંહ રાઠોડ હતું. પાલનપુર પાસે આવેલા વડગામના મેમદપુરના વતની જશવંતના...