Abhayam News

Tag : Abhyam news

AbhayamNews

જાણો ગુજરાતમાં હજુ કેટલા કલાક વાવાઝોડાની અસર રહેશે:-હવામાન વિભાગના મતે…

Abhayam
અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે. આગામી 24 કલાક રાજ્યના વિવિધ વિભાગોમાં...
AbhayamNews

ગુજરાતમાં આજથી પૂરા થતા નાઇટ કર્ફ્યૂ અંગે જાણો CM રૂપાણીએ શું નિર્ણય લીધો..

Abhayam
CM વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ સહિત વધારાના મર્યાદિત નિયંત્રણો લંબાવવાનો નિર્ણય કર્યો...
AbhayamSocial Activity

આ સાહેબની સંવેદનાને સો સો સલામ,લોકો કરી રહ્યા છે વાહ વાહ..વાંચો સમગ્ર અહેવાલ.

Abhayam
ત્રણ-ચાર દિવસ પહેલાની જ આ વાત છે. જૂનાગઢમાં ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજાવતા શ્રી પ્રદીપસિંહ જાડેજાને મળવા માટે એક યુવાન આવ્યો. સાહેબને મળીને આ યુવાને કહ્યું,...
AbhayamNews

જાણો જલ્દી:-ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રભારી રાજીવ સાતવનું નિધન..

Abhayam
ગુજરાત કોંગ્રેસના પ્રભારી તથા સાંસદ રાજીવ સાતવની તબિયત ગઈકાલે ફરી લથડી હતી. જેને લઈ તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત...
AbhayamNews

જેણે બંને ડોઝ લઈ લીધા એનું શું:-કોવિશિલ્ડના બીજા ડોઝનું અંતર ફરીથી વધ્યું,જાણો અહીંયા

Abhayam
કોવિશિલ્ડ વેક્સીનના બે ડોઝ વચ્ચેના અંતરને ફરીથી વધારી દેવામાં આવ્યું છે. હવે બંને ડોઝની વચ્ચે 12 ને બદલે 16 અઠવાડિયાનો ગેપ કરી દેવામાં આવ્યો છે....
AbhayamNews

પેસેન્જર વિનાની બસ મેઘલ નદીમાં ઉતરી, ડ્રાઈવરનો બચાવ….

Abhayam
માળિયામાં બ્રેક ફેઈલ થતા પેસેન્જર વિનાની બસ મેઘલ નદીમાં ઉતરી. ડ્રાઈવરનો બચાવ. જેસીબી અને ક્રેનની મદદથી 10 કલાકની ભારે જહેમત બાદ બસ બહાર નીકળી.  બસ...
AbhayamNews

આ રાજ્યમાં કોરોનાના કેસ વધતા 30 મે સુધી સંપૂર્ણ લોકડાઉન..

Abhayam
કોરોના સંક્રમણના કેસ વધતા જોઈને પશ્ચિમ બંગાળમાં પણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે આ આદેશ જાહેર કરી દીધો છે....
AbhayamNews

અમેરિકા રહેતા આ યુવકે પોતાના માતા-પિતાને કોરોનાથી બચાવવા માટે સુરત પ્લેન મોકલ્યું. પોતાની પાસે બોલાવી લીધા..

Abhayam
સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે ભારે કહેર મચાવ્યો છે. જેમને કારણે કેટલાય દર્દીઓમાં મોત થય ચુક્યા છે. બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પીટલમાં બેડ મેળવવા માટે...
AbhayamNews

સુરત:-કલેક્ટર ડૉ.ધવલ પટેલ નાઇટ કર્ફ્યૂ અંગે બહાર પાડ્યુ જાહેરનામુ .

Abhayam
કલેક્ટર ડૉ.ધવલ પટેલ નાઇટ કર્ફ્યૂ અંગે બહાર પાડ્યુ જાહેરનામુ. રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નિકળવું નહી. કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા...
AbhayamNews

વૈજ્ઞાનિકોએ જણાવ્યું:-કોરોના થયા પછી કેટલા મહિના રહે છે એન્ટીબોડી,જાણો જલ્દી…

Abhayam
કોરોના વાયરસથી બચવા માટે આખા દેશમાં વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યો છે જેથી ભવિષ્યના ખતરાને ઓછો કરી શકાય. તેની વચ્ચે ઈટલીના શોધકર્તાઓએ કોરોના બાદ શરીરમાં એન્ટીબોડીને...