Abhayam News

Tag : Abhyam news

AbhayamNews

જુઓ:-આજથી AMTS-BRTS બસો શરુ થશે..

Abhayam
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે જેના પગલે રાજ્ય સરકારે આંશિક લોકડાઉનમાં રાહત આપી છે. તા.28મીથી અમદાવાદ સહિત અન્ય શહેરોમાં 50...
AbhayamNews

જાણો:-ભારતમાં ક્રિકેટ મેચ રેફરી, અમ્પાયર ને કેટલો પગાર મળે છે?

Abhayam
મેચના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવનારા સપોર્ટ સ્ટાફના સેલરીને એપ્રિલ ૨૦૧૮ માં બમણી કરવામાં આવી હતી. પરંતુ આ સહાયક કર્મચારીઓને ચૂકવવામાં આવેલી ફી ૨૦૧૨ થી વધારી...
AbhayamNews

સુરત: સિંગણપોર પીઆઈને વિદાય સમારંભ ભારે પડ્યો.જાણો સમગ્ર ઘટના..

Abhayam
સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ એ.પી.સેલેયાની બે દિવસ અગાઉ ઇકો સેલમાં બદલી થઈ હતી. તેમના માનમાં પોલીસ મથકના સ્ટાફે અન્યો સાથે મળી સિંગણપોર...
AbhayamNews

સુરત પોલીસે એક સાઇકલ ચાલકને આપ્યો મેમો..જાણો સમગ્ર ઘટના…

Abhayam
સુરત પોલીસ અવાર-નવાર ચર્ચાનો વિષય બનતી આવે છે. ત્યારે આજરોજ સુરતના સચિન વિસ્તારમાં એક એવી ઘટના બની કે, જાણીને તમને પણ વિશ્વાસ નહિ થાય. સુરત...
AbhayamNews

મોરારીબાપુએ ઓરિસ્સા અને બંગાળમાં યાસ વાવાઝોડાના અસરગ્રસ્તોને કરી આટલી સહાય..

Abhayam
યાસ વાવાઝોડાના કારણે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે અને ઘણા લોકો અસરગ્રસ્ત થયા છે. વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત થયેલા લોકોની મદદે...
AbhayamNews

મુખ્યમંત્રી એ જાહેર કર્યુ આટલા કરોડનું પેકેજ, જાણો કોને શું સહાય મળશે:-તાઉતે વાવાઝોડું

Abhayam
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર તાજેતરમાં 220 કિ.મી. પ્રતિ કલાકના તીવ્ર પવનની ઝડપે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન...
AbhayamSocial Activity

સુરતના આ પાટીદાર યુવાને જન્મદિવસ આ રીતે ઉજવ્યો અને માનવતા મહેકાવી…!!

Abhayam
આ સમય જોતા જન્મ દિવસની ઉજવણી રોડ પર કે બહાર ફરવા જઈને મિત્રો કે સગાસંબંધીઓ સાથે કેક કાપવાની અને જન્મદિવસની પાર્ટીને ઉજવવાની એક ફેશન બની...
AbhayamNews

જાણો:-કોરોનાના કારણે 3 જુલાઇના રોજ લેવાનારી આ પરીક્ષા મોકૂફ..

Abhayam
કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને 3 જુલાઇના રોજ લેવાનાર જેઇઇ(એડવાન્સ)ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેમ ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી(આઇઆઇટી), ખડગપુરે એક નિવેદનમાં જણાવ્યું છે. ...
AbhayamNews

VNSGU ની PG અને UG ની ઓફલાઇન પરીક્ષાઓ જાણો ક્યારે યોજાશે ?

Abhayam
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું કે, આજે પરીક્ષા મુદ્દે જે મિટિંગનું યોજન કરવામાં આવ્યું હતું તેમાં અમે એમ...
AbhayamNews

મોદી સરકાર પાસે રાજ્યોને GST વળતર ચુકવવા માટે પૈસા નથી ઉધાર લેશે આટલા અબજ ડોલર..

Abhayam
રાજ્યોને GST વળતર ચુકવવા માટે મોદી સરકારે સતત બીજા વર્ષે પણ ઉધાર લેવું પડી શકે છે. સૂત્રોનું કહેવું છે કે સરકારે આ નાણાકીય વર્ષમાં 1.58...