Abhayam News

Tag : abhayam

AbhayamNews

કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું…

Abhayam
16 May, 2021 યુથ ફોર પીપલ્સ ટીમના 20થી વધુ સ્વયસેવકો દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું. નવી સિવિલ હોસ્પિટલની બન્ને કોવિડ હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હેઠળ...
AbhayamNews

સામાન્ય નાગરિક પાસે દંડ લેવાય છે તો PI અને મેયરે દંડ ભરવો જોઈએ એવી પ્રજાની માગ જાણો સમગ્ર બનાવ..

Abhayam
મેયર દંડ ભરશે? માસ્ક વગર ફોટો પડાવનાર અમદાવાદના મેયર અને રખિયાલના PI દંડ ભરવા મુદ્દે અસમંજસમાં. મેયરે કહ્યું, દંડ ભરીશ તો તમને જાણ કરાશે. સામાન્ય...
AbhayamNews

તૌકત સામે તંત્ર એલર્ટ વાવાઝોડા સામે સુરક્ષાની તૈયારીઓ કરવા તંત્રને સૂચના..

Abhayam
દરિયામાંથી માછીમારો પરત ફરે તેવી વ્યવસ્થાઓ કરવા જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રી રૂપાણીએ સૂચનાઓ આપી. દરિયાકાંઠા વિસ્તારોમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા...
AbhayamNews

રિપિટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવાની માગ, સાડા 3 લાખ જેટલા વિદ્યાર્થીઓેને આશ બંધાઈ…..

Abhayam
ધોરણ 10 ના રિપિટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે માંગ. ધોરણ 11 માં નિયમિત સ્કૂલના બદલે ઓપન સ્કૂલમાં એડમિશન આપવામાં...
AbhayamNews

માસ પ્રમોશનની શરૂ થઈ માથાકુટો વાંચો સંપૂર્ણ ખબર…

Abhayam
સ્કૂલ સંચાલકો કહે છે કે, ‘ધો.10ની પહેલી અને બીજી કસોટીના પરિણામના આધારે પ્રવેશ આપીશું’. ધો.10ના રજિસ્ટર્ડ 79 હજાર વિદ્યાર્થી સામે ધો. 11માં 59 હજાર બેઠકો,...
AbhayamNews

વાવાઝોડાએ બદલી પોતાની દિશા વે વાવાઝોડું ગુજરાતમાં નહિ ટકરાય…

Abhayam
ગુજરાતમાં વાવાઝોડું નહીં ટકરાય એવો ખાનગી હવામાન વિભાગની વેબસાઇટ સ્કાયમેટનો દાવો છે ગઈકાલે ભારત હવામાન વિભાગે 17મી મેના રોજ વાવાઝોડું ગુજરાતમાં ટકરાય એવી આગાહી કરી...
AbhayamNews

સરકારના વિભાગે જ પોલ ખોલી? વાંચો સંપૂર્ણ ખબર ….

Abhayam
ગુજરાતમાં છેલ્લા 71 દિવસમાં કુલ 1.23 લાખ ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યા ગુજરાતમાં બે મહિનામાં 1.23 લાખથી ડેથ સર્ટિફિકેટ અપાયા, કોરોનાથી 4,218નાં મોત કોરોનાને લઈ...
AbhayamNews

ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું વાંચો સંપૂર્ણ ખબર …..

Abhayam
કુડા દરિયાકિનારે તંત્ર એલર્ટ બન્યું, બચાવ કામગીરી માટે બંદોબસ્ત ગોઠવાયો. ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ લો પ્રેશર આગામી 24 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના...
AbhayamSocial Activity

સેવાનાં સથવારે તાત્કાલિક ધોરણે શરૂ કરાયેલા ઘેટી આઈસોલેશન સેન્ટરમાં સુરતના તબીબોએ સારવાર આપી….

Abhayam
ઘેટી એટલે પાલીતાણા તાલુકાનું દસ હજારથી વધુની વસ્તી ધરાવતું ગામ. જ્યાં કપિલભાઈ લાઠીયા અને એમની ટીમ દ્વારા સ્થાનિક ત્રણ ડોક્ટરોની મદદ લઈ અને મહેશભાઈ સવાણીનાં...
AbhayamNews

ગુજરાતના દરિયાકિનારે આ દિવસે ત્રાટકશે વાવાઝોડું વાંચો સંપૂર્ણ ખબર..

Abhayam
લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે  ૧૬ મેના સવાર સુધીમાં શક્તિશાળી વાવાઝોડામાં પરિવર્તિત થવાની પૂરી સંભાવના હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું. ૧૭થી ૧૯ મે એમ ૩ દિવસ...