Abhayam News

Tag : abhayam news

AbhayamNews

નાતાલ અને 31st ડિસેમ્બરને લઈ અમદાવાદ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું…

Abhayam
નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઇને જાહેરનામું, 24 ડિસેમ્બરથી રાત્રે 11:55 થી રાત્રે 12:30 સુધી ફટાકડા ફોડવાની મંજૂરી, ચાઇનીઝ તુકલ પર પ્રતિબંધ ગુજરાતમાં નાતાલના તહેવાર...
AbhayamNews

અમદાવાદ:-હવે AMCની ટીમ ઘરે આવી વેક્સીનનું સર્ટિ.માગશે….

Abhayam
એક માહિતી અનુસાર, અમદાવાદમાં 10 લાખ કરતા વધારે લોકો એવા છે કે જેમણે કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયો...
AbhayamNews

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ ઉમેદવારને મળ્યો માત્ર 1 મત..

Abhayam
 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ ઉમેદવારને મળ્યો માત્ર 1 મત, પરિવારમાં જ છે 12 સભ્યો.. વાપી તાલુકાના છરવાડા ગામની ઘટના વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતના વોર્ડ...
AbhayamNews

સુરત:-આ શાળામાં ત્રણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા સ્કૂલ 7 દિવસ માટે બંધ…

Abhayam
રિપોર્ટ અનુસાર, સુરતના પાલ વિસ્તારમાં ભૂલકા વિહાર શાળા આવેલી છે. આ શાળામાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. ભૂલકા વિહાર શાળામાં જે...
AbhayamNews

ઈન્ડિયન ઓઈલ કેમ્પસમાં લાગી ભીષણ આગ, આટલા લોકોના મોત….

Abhayam
પશ્ચિમ બંગાળના હલ્દિયા સ્થિત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) કેમ્પસમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 35 જેટલા લોકો...
AbhayamNews

આ મહિનામા લેવાશે પરીક્ષા:-હર્ષ સંઘવીની હેડ ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત..

Abhayam
તા.12 ડિસેમ્બરના રોજ લેવાનારી ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ તરફથી યોજાનારી પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું. એ પછી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પેપર લીક...
AbhayamNews

ACB : મોરબી પ્રાંત અધિકારી ઓફિસનો ક્લાર્ક નિર્મળ ખુંગલા રૂ.75 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો…

Abhayam
મોરબી પ્રાંત અધિકારી ડી એન ઝાલાની ઓફિસના ક્લાર્ક નિર્મળ ખુંગલા 75 હજારની લાંચ લેતા રંગેહાથ અમદાવાદ એસીબી ટીમના હાથે ચડી ગયા છે… મોરબીમાં છેલ્લા કેટલાક...
AbhayamNews

પેપરલીક કેસઃ જયેશ પટેલ મુખ્ય આરોપી ઝડપાયો,પેપરલીક જાણો કઈ રીતે કર્યું હતું..

Abhayam
પેપરલીક કાંડને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. સાંબરકાંઠા SPએ આ મામલે એક મોટો ખુલાસો કરી દીધો છે. આ કેસના મુખ્ય આરોપી જયેશ પટેલની...
AbhayamNews

તક્ષશિલા અગ્નિકાંડ:તક્ષશિલા કેસમાં બિલ્ડર હરસુખ વેકરીયાને રૃા.૩૫ લાખ જમા કરાવવાની શરતે મહિનામાં જામીન..

Abhayam
તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલાં બિલ્ડર હરસુખ વેકરિયાને હાઇકોર્ટે રૂ.35 લાખનું વળતર વાલીઓને આપવાની શરતે અઢી વર્ષે જામીન પર મુક્ત કર્યો છે. આ સાથે જ સમગ્ર કેસમાં...
AbhayamNews

કોરોના કેસો વધતા રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય- કર્ફ્યુના સમય ગાળામાં કર્યો વધારો..

Abhayam
આખા વિશ્વમાં કોરોના બાદ હવે ઓમિક્રોન(Omicron)એ હાહાકાર મચાવ્યો છે. જેને કારણે હવે સરકાર પણ એલર્ટ થઇ ગઈ છે. કોરોનાનો આ ખતરનાક પ્રકાર ઓમિક્રોન અત્યંત ખતરનાક...