Abhayam News

Category : News

AbhayamNews

રાજકોટ પોલીસ કમિશ્નરનું ઓચિંતું ટ્રાફિક ચેકીંગ, મોબાઈલમાં વ્યસ્ત દેખાતા આટલા ટ્રાફિક બ્રિગેડને કરી દીધા ફરજ મુક્ત..

Abhayam
 ટ્રાફીક સમસ્યાથી ઘેરાયેલા રાજકોટ શહેરમાં હાલ વધુ ટ્રાફિક જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ જગ્યાઓ પર બ્રિજનું કામ ચાલુ હોવાથી ડાઈવર્ઝન આપવામાં આવ્યા છે...
AbhayamNews

જાણો:-હાર્દિક પટેલે એ કહ્યું કે ગોપાલ ઈટાલીયાને કોંગ્રેસમાં આવવું હતું અને..

Abhayam
હાર્દિક પટેલને લઇને ફરી એક વખત રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચા સોશિયલ મીડિયાના માધ્યમથી થઇ રહી હતી. ત્યારે...
AbhayamNews

3 વર્ષ ની નાનકળી બાળકી ને ન્યાય મળે એ માટે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ની વિદ્યાર્થીનીઓએ કલેક્ટર ને આપ્યું આવેદન .

Deep Ranpariya
ગત રાતે 3 વર્ષ ની નાની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજાર્યો એ હવસ ખોર ને જલદી થી સજા મળે એ માટે કલેક્ટર શ્રી ને છાત્ર...
AbhayamNews

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની ચુંટણી માં થયો હોબાળો…

Abhayam
સુરત મનપા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીના મતદાનમાં હોબાળો. ભાજપ ની હલકાઈ એક બેલેટ રિજેક્ટ કરાવવા માગે છે. બહાનું:સાઈન ભૂલ પણ બતાવવા માગતા નથી બેલેટ...
AbhayamNews

ધૈર્યરાજની જેમ અઢી માસના વિવાનને જરૂર છે.16 કરોડના ઇન્જેક્શનની, પિતાએ મદદ માગી..

Abhayam
થોડા દિવસો પહેલા ધૈર્યરાજસિંહ નામના નાનકડા એવા બાળકને સારવાર માટે 16 કરોડ રૂપિયાના એક ઈન્જેક્શનની જરૂર હોવાના કારણે ગુજરાતના લોકોએ આ બાળકના પરિવારના સભ્યોને મદદ...
AbhayamNews

CBSE/ ધોરણ 10 અને 12ના પરિણામથી નાખુશ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ મહિનામાં લેવાશે પરીક્ષા…

Abhayam
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) ઓગસ્ટમાં વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા લેશે, એમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકને વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલ વાતચીતમાં જણાવ્યું હતું....
AbhayamNews

રૂપાણી સરકારે સચિવાલયમાં કર્મચારીઓ માટે એવો નિર્ણય લીધો કે….

Abhayam
સચિવાલયના કર્મચારીઓને લઇ મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં હવે સચિવાલયમાં 10 મિનિટ મોડા આવનારની અડધી રજા ગણાશે. કર્મચારી 10 મિનિટ પણ ફરજ પર મોડો પડશે...
AbhayamNews

જાણો:-ગોપાલ ઈટાલીયા એ કોંગ્રેસ વિશે શું કહ્યું…

Abhayam
હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી હતી. ત્યારે આ બાબતે ગોપાલ ઈટાલીયાએ કોંગ્રેસ પર આંકરા આક્ષેપો કાર્ય છે. ગોપાલ ઈટાલીયાએ મીડિયા સાથે...
AbhayamNews

આ તાંત્રિકે વિધિના બહાને કર્યું યુવતીનું અપહરણ, પછી દુષ્કર્મ આચર્યું …

Abhayam
ઢોંગી ધુતારા સાધુઓ દ્વારા મહિલાઓ કે પછી યુવતીઓ સાથે વિધિ કરવાના બહાને શારીરિક અડપલા અથવા તો દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે...
AbhayamNews

ગુજરાતમાં IAS બાદ IPSની બદલીનો તખ્તો તૈયાર, જૂલાઈમાં મોટા નિર્ણય લેવાઈ શકે છે …

Abhayam
રાજ્યમાં થોડા સમય પહેલા જ એક ઝાટકે 77 IAS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં ફરી બદલીના ભણકારા સંભળાય રહ્યા છે.. રાજ્યમાં...