Abhayam News

Category : News

AbhayamNews

સુરત:-વોર્ડ નં ૧૮ દ્વારા બે દીવસનો આધારકાર્ડ કેમ્પ…

Abhayam
લોકોને આધાર કાર્ડ કઢાવવામાં પડતી તકલીફ ના લીધે આ કોર્પોરેટર દ્વારા તકલીફનું નિવારણ લાવવા આધાર કાર્ડ સુધારા,વધારા અથવા નવું કાઢવા માટે કેમ્પ નું આયોજન કરવામાં...
AbhayamNews

મહારાષ્ટ્રમાં વિધાનસભા ભાજપના આટલા ધારાસભ્યો 1 વર્ષ માટે સસ્પેંડ.:-જાણો કારણ..

Abhayam
મહારાષ્ટ્ર વિધાનસભામાં કાર્યકારી સ્પીકર ભાસ્કર જાદવ સાથે ધક્કામુક્કી તથા ગેરવર્તણૂંકના આરોપસર ભાજપના 12 ધારાસભ્યોને 1 વર્ષ માટે સસ્પેંન્ડ કરી દેવાયા છે.. મહારાષ્ટ્ર સરકારના વિધાનસભા અધિવેશનના...
AbhayamNewsSocial Activity

આ પોલીસ જવાનને સલામ છે..તમે પણ કહેશો વાહ વાહ:-વાચો સમગ્ર ઘટના…

Abhayam
આશરે 55 કિલો રાશન ખરીદ્યા બાદ ઉત્તર પ્રદેશના ખુર્જા સ્થિત પોતાના વતન જવા માટે શિવાજી બ્રીજ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. દુર્ભાગ્યવશ બરેલી-નવી દિલ્હી ઈન્ટરસિટી એક્સપ્રેસમાં...
AbhayamNews

જાણો કારણ:-CBIએ આ ત્રણ રાજ્યોમાં પાડયા દરોડા…

Abhayam
CBIની એન્ટી કરપ્શન બ્રાન્ચે ઉત્તર પ્રદેશ સરકારના આદેશ પર સિંચાઈ વિભાગની તરફથી લખનૈઉના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ ફરીયાદના આધારે 30 નવેમ્બર 2017માં નવો કેસ...
AbhayamNews

નર્મદા ડેમની જળ સપાટી એક મહિનામાં આટલા મીટર ઘટી, તમામ પાવર હાઉસ યુનિટ થયા બંધ..

Abhayam
સરદાર સરોવર નર્મદા ડેમની (Sardar Sarovar Narmada Dam) જળ સપાટી (water level) એક મહિનામાં 10 મીટર કરતા પણ નીચે જતી રહી છે. નર્મદા ડેમની જળ...
AbhayamNews

મોદી મંત્રીમંડળમાં વિસ્તરણને લઈને મહત્વના સમાચાર….

Abhayam
મોદી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ આગામી 7 જુલાઈના રોજ થઈ શકે છે. 17 થી 22 જેટલા નવી મંત્રીઓ શપથ લેવાના છે. તેમજ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું...
AbhayamNews

જાણો સમગ્ર ઘટના :-સાબરમતી મધ્યસ્થ જેલમાં કૌભાંડ..

Abhayam
સુરંગકાંડ પછી અમદાવાદની સાબરમતી જેલ વગદાર અને માલદાર કેદીને સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોવાનો વિસ્ફોટક પત્ર વાયરલ થયો છે. સુરંગકાંડ જ્યાંથી પકડાયો હતો તેવા જુની...
AbhayamNews

સુરત મહાનગર પાલિકાની તિજોરી પર થઇ કોરોનાની અસર….

Abhayam
છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના કારણે દેશના ઉદ્યોગ અને મોટી કંપનીઓ પર આર્થિક ફટકો પડયો છે. માત્ર પ્રાઇવેટ જ નહીં, પરંતુ સરકારી વિભાગોની પણ આર્થિક સ્થિતિ...
AbhayamNews

મહેશભાઈ સવાણી ના હસ્તે સૌરાષ્ટ્રમાં કાર્યાલય ની શરૂઆત…

Abhayam
૪-૭-૨૦૨૧ HDFC બેંકની બાજુમાં. પાલીતાણા ખાતે આમ આદમી પાર્ટી કાર્યાલયના ઉદ્દઘાટન સમારોહમાં શ્રી મહેશભાઈ સવાણી (નેતા.આપ), શ્રી હસમુખભાઈ દોમડીયા (પ્રમુખશ્રી ભાવનગર, આપ), શ્રી કિરણભાઈ ખોખાણી...
AbhayamNews

31 જુલાઈ સુધી તમામ રાજ્યોમાં ‘વન નેશન વન રાશન કાર્ડ’ લાગુ કરો જાણો શું છે આ સ્કીમ….

Abhayam
સુપ્રીમ કોર્ટે કહ્યું- 31 જુલાઈ સુધી તમામ રાજ્યોમાં ‘વન નેશન વન રાશન કાર્ડ’ લાગુ કરો.. 2019માં આ સ્કીમ તેલંગણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ...