Abhayam News

Category : News

AbhayamNews

જુઓ:-ગુજરાતમાં ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર..

Abhayam
ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને બે કલાક વધુ વીજળી મળે એવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે.. ગુજરાતમાં ખેડૂતો માટે...
AbhayamNews

માત્ર એક કલાકમાં ફક્ત 50 રૂપિયાના ખર્ચ સાથે ખેતી કરતો ખેડૂત ..

Abhayam
દેવભૂમિ દ્વારકા: મારુતિ કારથી કલાકમાં ફક્ત 50 રૂપિયાના ખર્ચ સાથે ખેતી કરતો ખેડૂત.. ડીઝલનો ભાવ આસમાને પહોંચ્યો છે ત્યારે ખંભાળિયાના નવા તથીયા ગામના ખેડૂતો મારુતિ...
AbhayamNews

સુરત:-જાણો આ પોલીસ કર્મી સામે શા ગુનો નોંધાયો..

Abhayam
દારૂ પીવાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી….. યુવક પાસેથી 30 હજાર રૂપિયા બળજબરીથી પડાવી લીધા… સુરત શહેરના વેસુ હેપ્પીહોલ માર્ક કોમ્પ્લેક્ષના પાર્કિગમાં દારૂ પીવાના...
AbhayamNews

જાણો કારણ :-હાર્દિક પટેલ , અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી ફરી થયા વધુ સક્રિય..

Abhayam
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે સક્રિય થયેલા ત્રણ યુવા નેતા — હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી ફરી એકવાર ચૂંટણી પહેલાં સક્રિય થાય તેવા...
AbhayamNews

અરવિંદ કેજરીવાલે કરી એક મહત્વની જાહેરાત જાણો શું કરી જાહેરાત..

Abhayam
દેશમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ભયાનક હતી અને બીજી લહેર માં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેવામાં દિલ્હીના મુખ્યમંત્રી એક મોટી જાહેરાત...
AbhayamNews

સુરત માં શ્રમજીવીઓ પાલિકા સામે મેદાનમાં ઉતરી પડ્યા…

Abhayam
સુરત શહેરના અશ્વનિકુમાર સ્વામીનારાયણ ચાર રસ્તા નજીક શાકભાજી અને ફ્રૂટની લારી લગાવી રોજગારી મેળવતા શ્રમજીવીઓએ આજે દબાણ ખાતાનો સખત વિરોધ કરી રોડ ઉપર આવી ગયા...
AbhayamNews

ગુજરાતની મોદી સરકારમાં 10 વર્ષ મંત્રી રહેલા મંગુભાઈ પટેલ MPના રાજ્યપાલ બન્યા

Abhayam
મંગુભાઈ નવસારીના આદિવાસી પટેલ છે મંગુભાઈ 2013માં વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા હતા કેશુભાઈ, મોદી અને આનંદીબેન સાથે મંત્રી તરીકે કામ કર્યું. તેઓનો અભ્યાસ ૮ પાસ છે....
AbhayamNews

ગુજરાત કોંગ્રેસના આ નેતાએ કરોડોનું ફુલેકુ ફેરવ્યું…

Abhayam
ગુજરાત કોંગ્રેસના નેતા સચિન વાલેરાએ કોરોડોનું ફુલેકું ફેરવ્યું છેલ્લા 4 માસથી તેઓ ગાયબ છે. તેમણે પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ સાથેજ છેતરપિંડી કરી છે. જેથી પાર્ટીમાં...
AbhayamNews

સુરત માં આજે માત્ર 40 સેન્ટર પર જ મળશે કોરોના વેક્સિન…

Abhayam
સુરતમાં આજે માત્ર 40 સેન્ટરો પરથી જ વેક્સિન આપવામાં આવશે. 75 લોકોને જ આપવામાં આવશે તેથી માંડ 3 હજારને જ રસી મુકાશે. એક જ દિવસમામાં...
AbhayamNews

આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન બંધ જાણો શા માટે સરકાર એ નિર્ણય લીધો….

Abhayam
આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન બંધ. મમતા દિવસના નામે સરકારે લીધેલો નિર્ણય. બીજી તરફ વેક્સિનનો સ્ટોક મર્યાદિત હોવાથી એક દિવસ વેક્સિનેશન બંધ રખાયું હોવાની ચર્ચા. અમદાવાદમાં...