સુરત શહેર જિલ્લામાં આજે વરસાદની રિ-એન્ટ્રી થઈ ગઈ છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. બપોરના સમયે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી...
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્યની આગામી ૨૦ જુલાઇના રોજ આયોજન થનાર ચૂંટણીમાં સુરત મનપાના પ્રતિનિધિ તરીકે ભાજપ દ્વારા હિમાંશુ રાઉલજીની પસંદગી કરવામાં આવી...
આ રથયાત્રા પર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળશે 1 લાખથી વધુ માતાપિતા પૂ. જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા સૌ પ્રથમ વખત ‘ભારત “ભારત” બનશે, જો…’ વિષય પર વક્તવ્ય...
ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 144મી રથયાત્રા કાઢવા સરકારની મંજૂરી મળ્યા બાદ સંતો-ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે ભગવાનના રથ માત્ર મંદિર પરિસરમાં જ...
મોદી સરકારના બીજા કાર્યકાળમાં બે વર્ષ પછી થયેલું પહેલું કેબિનેટ વિસ્તરણ સતત ચર્ચાનો વિષય બની રહ્યું છે. પસંદગીથી લઇ ચહેરાઓ સુધી કેબિનેટ ચર્ચામાં રહ્યું છે....
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં 15મી જુલાઇ 2021ને ગુરુવારથી ધોરણ-12ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજો...