Abhayam News

Category : News

AbhayamNews

CM રૂપાણીની હાજરીમાં IAS વિજય નેહરા એ આપી ચેતવણી જાણો શું છે પૂરી ખબર….

Abhayam
કોરોના કેસને લઈને બોલ્યાં CM રૂપાણી “હજુ ખરાબ સ્થિતિ બને તો સરકારની તૈયારી” IAS વિજય નહેરાએ પણ આપી ચેતવણી મદાવાદ મનપાના પૂર્વ કમિશનર અને IAS...
AbhayamNews

સુપ્રીમ કોર્ટ હવે મેદાનમાં સૌથી પહેલાં લઈ લીધો આ મોટો નિર્ણય જાણો પૂરી ખબર…

Abhayam
દેશમાં ઓક્સિજન સંકટ નિવારવા  સુપ્રીમ કોર્ટ હવે મેદાનમાં 2 સભ્યોની નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી  દેશમાં ઓક્સિજન વિતરણની દેખરેખ રાખશે. સમગ્ર દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતા અને...
AbhayamNews

ગુજરાતમાં આ નવ IAS ઓફિસરોની બદલી.:-જાણો કોને ક્યાં ચાર્જ અપાયો…?

Abhayam
ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે IAS ઓફિસરોની બદલીના સમાચાર સામે આવી રહ્યા છે. 9 IAS ઓફિસરોની બદલી કરી દેવામાં આવી છે. સાબરકાંઠા કલેક્ટર તરીકે એચ.કે. કોયાની...
AbhayamNews

આ રાજ્યોમાં કોરોનાની ચેઇન તોડવા સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું..

Abhayam
રોના વાયરસની મહામારી દેશમાં તબાહી મચાવી રહી છે. કોરોના સંક્રમિતોની સંખ્યા રોજ લાખોમાં વધી રહી છે. દેશમાં રોજ 4 લાખથી વધારે કેસો સામે આવી રહ્યા...
AbhayamNews

પૂજય સ્વામીજી સચ્ચિદાનંદજીના હસ્તે શૌર્ય અને બહાદુરી દાખવવા બદલ સ્ત્રી શક્તિનું સન્માન કરાયું તેમજ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપતું પ્રવચન કરાયું..

Abhayam
સરદારધામ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના મુખ્ય ઉદ્દેશ સાથે સમાજોપયોગી, શૈક્ષણિક તેમજ યુવા અને નારી સશક્તિકરણની કામગીરી કરવામાં આવે છે. તે અંતર્ગત તા.2-5-21ના રોજ પાટણ...
AbhayamNews

સુરતમાં 13 વર્ષનો બાળક આઈસોલેશન સેન્ટરમાં સંગીતના સૂર રેલાવીને કોરોનાગ્રસ્તોને તણાવ મુક્ત કરે છે..

Abhayam
કોરોના કાળમાં દર્દીઓનો ઉત્સાહ વધારવા નન્હે ઉસ્તાદએ યુનિક કામગીરી હાથ ધરી છે. સુરતના યોગીચોક આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓનો સંગીતની ધૂન વધાડી ઉત્સાહ વધારી રહ્યો છે. માત્ર...
AbhayamNews

કોરોના વિરુદ્ધની આ લડાઈમાં ભારતના આ ક્રિકેટર આગળ આવ્યા અને શરૂ કર્યું આ કેમ્પેઈન ડોનેટ કર્યા આટલા કરોડ રૂપિયા…

Abhayam
વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) કોરોના દર્દીઓ માટે આગળ આવ્યા.. વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) કોરોના વિરુદ્ધ...
AbhayamNews

કોરોનાની સારવારના સાધનોની ખરીદી માટે તમામ ધારાસભ્યોએ ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ.50 લાખ ફરજિયાત ફાળવવા પડશે:રાજ્ય સરકારનો નિર્ણય..

Abhayam
વિશ્વવ્યાપી મહામારી કોરોના કોવિડ-19ના સંક્રમણને રાજ્યમાં અટકાવવા તેમજ તેની સારવાર માટે અદ્યતન સાધનો-મશીનો ખરીદવા હવે રાજ્યના ધારાસભ્યોઓએ પોતાની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ.50 લાખની રકમ ફરજિયાત...
AbhayamNews

રાહતના સમાચાર/ ભારતમાં ક્યારે આવશે કોરોના મહામારીનો અંત, વૈજ્ઞાનિકોએ આપી આ તારીખ….

Abhayam
કોરોના વાયરસની તબાહીથી આખા દેશમાં ભયનું વાતાવરણ વ્યાપ્યું છે. આ બધા વચ્ચે કોવિડ-19 મામલે ભવિષ્યવાણી કરનારા સરકારના મેથેમેટિકલ મોડેલિંગ એક્સપર્ટ પ્રોફેસર એમ. વિદ્યાસાગરના કહેવા પ્રમાણે...
AbhayamNews

દિલ્હીમાં ઓક્સિજનને લઇ ને લેવાયા ખાસ નિર્ણય જાણો શું લીધા છે નિર્ણય…

Abhayam
હોમ આઈસોલેશનમાં ઓક્સિજનની જરૂરિયાત હોય તો ઓનલાઈન અરજી કરી શકો છો, આ સિસ્ટમ આજથી શરૂ હોમ આઈસોલેશનમાં જો દર્દીને ઓક્સિજનની જરૂરિયાત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી...