Abhayam News
Abhayam News

ગુજરાતમાં આ નવ IAS ઓફિસરોની બદલી.:-જાણો કોને ક્યાં ચાર્જ અપાયો…?

ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે IAS ઓફિસરોની બદલીના સમાચાર સામે આવી રહ્યા છે. 9 IAS ઓફિસરોની બદલી કરી દેવામાં આવી છે.

સાબરકાંઠા કલેક્ટર તરીકે એચ.કે. કોયાની નિમણૂક કરવામાં આવી

એ.એસ. શર્માની ડાંગ આહવા કલેક્ટર તરીકે વરણી કરવામાં આવી

કે.એસ. બચાણીનું ખેડા DDO તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યું

ડીડી કાપડિયાની વ્યારા DDO તરીકે બદલી કરવામાં આવી

ડીએસ ગઢવીની સુરત DDO તરીકે બદલી કરવામાં આવી

કે.ડી. લાખાણીની મહીસાગર DDO તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યું

પી.ડી. પલસાણાની નર્મદા DDO તરીકે બદલી કરવામાં આવી

એબી રાઠોડની પંચમહાલ-ગોધરા DDO તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યું

રવિન્દ્ર ખટાલેની ગીર સોમનાથના DDO તરીકે બદલી કરવામાં આવી

Related posts

જાણો:-આમ આદમી પાર્ટી તેમજ સામાજિક સંસ્થાના સહયોગથી નવું આઈસોલેશન સેન્ટર આ જીલ્લામાં ચાલુ કરવામાં આવ્યું …

Abhayam

ઈતિહાસ :: ગામડાની એક સવાર

Abhayam

ગોપાલ ઈટાલિયા 11 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા બાદ જાણો શું કહ્યું…

Abhayam

Leave a Comment