Abhayam News

Category : Abhayam

AbhayamSocial Activity

લોકપ્રિય યુટ્યુબર ખજુરભાઈ બન્યા ગુજરાતના સોનુ સૂદ..

Abhayam
આજકાલ સોશિયલ મીડિયામાં ગુજરાતી કોમેડી કલાકાર ‘ખજૂરભાઈ’ એટલે કે નિતિન જાની છવાયેલા છે. આ વખતે ફની વીડિયો નહીં પણ સેવા કામના કારણે તેઓ ચર્ચામાં છે....
AbhayamNews

મીણબતી ના અજવાળે વાંચતા વાંચતા ખેડૂતની દીકરી IPS બની ગઈ..

Abhayam
આજે અમે તમને એક એવી ખેડૂત પુત્રી વિષે જણાવીશું કે જેને પોતાના જીવનમાં ગણી તકલીફો સહીને એ એવું મુકામ હાસિલ કર્યું કે આજે બધા લોકોની...
AbhayamNews

હોમ મિનિસ્ટ્રીએ જાહેર કર્યો નંબર:-હવે ઓનલાઇન ફ્રોડની તુરંત ફરિયાદ કરી શકશો..

Abhayam
સુરક્ષિત અને સલામત ડિજિટલ પેમેન્ટ ઇકો સિસ્ટમ પૂરી પાડવાની મોદી સરકારની વચનબદ્ધતાને પુનર્જિવિત કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગૃહ મંત્રી અમિત શાહની આગેવાની હેઠળ સાઇબર છેતરપિંડીને...
AbhayamNews

ભ્રષ્ટાચાર થી ખદબદતુ બોટાદ આર.ટી.ઓ કચેરી..

Abhayam
બોટાદ આરટીઓ કચેરી માં નોકરી કરતા અને પોતાને હરિશ્ચંદ્ર ગણાવતા ઇન્સ્પેક્ટર કરણ કુમાર નારણભાઈ પટેલ નામના વ્યક્તિએ પોતાની અંગત આવક વધારવા કોઈ પણ ટ્રાય દીધા...
AbhayamNews

૭૭ IPS ઓફીસર ની થઇ બદલી સુરત ના નવા કલેક્ટર કોણ છે જાણો ?..

Abhayam
ગુજરાત માં ૭૭ IPS ઓફીસર ની થઇ છે બદલી થઇ છે જેમાં સુરત ના નવા કલેક્ટર તરીકે Shri Aayush Sanjeev Oak ની નિમણુક કરવા માં...
AbhayamNews

સ્વીસ બેન્કોમાં ભારતીયોની કોરોના મહામારી વચ્ચે 2020માં જમા રાશિમાં થયો આટલો વધારો..

Abhayam
કોરોના મહામારીની શરૂઆતના વર્ષ 2020માં સ્વિત્ઝરલેન્ડની વિવિધ બેન્કમાં ભારતીય લોકો અને ફર્મો દ્વારા જમા ધનમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2020માં આ વધીને 2.55...
AbhayamNews

જુઓ આ જીલ્લા ના કલેક્ટર કહી દીધી આ મોટી વાત…

Abhayam
ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું કે, જિલ્લા આરોગ્ય વિભાગ અને વહિવટી તંત્રના સફળ પ્રયાસોના પરિણામો આજે કોરોનાનો એક પણ નવો કેસ તાપી જિલ્લામાં નોંધાયો...
AbhayamNews

PM મોદીએ શરૂ કર્યું ‘મહાઅભિયાન’, 1 લાખથી વધુ ફ્રંટલાઈન વર્કર્સને મળશે લાભ..

Abhayam
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 26 રાજ્યોના 111 ટ્રેનિંગ સેન્ટરોમાં કોવિડ-19 હેલ્થકેર ફ્રંટલાઈન વર્કર્સ માટે ખાસ રીતે તૈયાર ટ્રેનિંગ કાર્યક્રમનો શુભારંભ કર્યો પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું...
AbhayamNews

કાર્ગો પરિવહન માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય..

Abhayam
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આ નવી જેટીના નિર્માણ માટે કરવામાં આવેલી રૂ. 192 કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી...
AbhayamNews

ફરી ધ્રુજી કચ્છની ધરા અનુભવાયો 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો..

Abhayam
ફરી ધ્રુજી કચ્છની ધરા, નોંધાયો ભૂંકપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંન્દુ વામકાથી 11 કિ.મી દૂર નોંધાયું, સવારે પણ દેશના કેટલાક ભાગોમાં ભૂકંપની આંચકા નોંધાયા હતા. કચ્છમાં ફરી...