Abhayam News

Category : Abhayam

AbhayamNews

અમદાવાદમાં કોર્પોરેશન આ કારણે હવે 15 પ્લોટની હરાજી નહીં કરે ..

Abhayam
મહાનગર અમદાવાદમાં સૌથી મોટુ સ્ટેડિયમ બન્યા બાદ સ્પોર્ટ્સ ક્ષેત્રે વિકાસના કામ થઈ રહ્યા છે. પણ અમદાવાદ કોર્પોરેશન હસ્તક રહેલા 16 જેટલા પ્લોટની હરાજીથી એક મોટી...
AbhayamNews

મહારાષ્ટ્રમાં મોતનો વરસાદઃ રાયગઢના મહાડમાં ભૂસ્ખલન થતાં આટલા લોકોનાં મોત…

Abhayam
મુંબઈથી લઈ રાયગઢ સુધી મહારાષ્ટ્રમાં વરસાદનો પ્રકોપ, ચિપલુન શહેર ડૂબ્યું, જુઓ PHOTOS… મુંબઈ. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ રાયગઢ જિલ્લાના મહાડ ગામમાં ભૂસ્ખલન થવાના કારણે 36...
AbhayamNews

BJP નેતા પૈસા ડબલના નામે 600 કરોડનું ફ્રોડ,હેલિકોપ્ટર ભાગી ગયા..

Abhayam
ભારતીય જનતા પાર્ટી ટ્રેડર્સ વિંગના નેતા મરિયૂર રામદાસ ગણેશ અને તેના ભાઇ મરિયૂર રામદાસ સ્વામીનાથન પર 600 કરોડની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. તમિલનાડુના કુંભકોણમમાં બંનેના...
AbhayamNews

સુરત:-Cyss દ્વારા યુનિવર્સિટી વિરુદ્ધ ઉગ્ર આંદોલન..

Abhayam
સુરત:-Cyss દ્વારા યુનિવર્સિટી વિરુદ્ધ ઉગ્ર આંદોલન.. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સુરતની 9 નામાંકિત ગ્રાન્ટેડ કોલેજોનુ જોડાણ રદ કરી ખાનગીકરણ કરતા છાત્ર યુવા સંઘર્ષ...
AbhayamSocial Activity

જૂનાગઢ : રેસ્ટોરન્ટ માલિક દીકરીઓના ચરણ સ્પર્શ કરી જમાડે છે નિઃશુલ્ક ભોજન..

Abhayam
જૂનાગઢ : રેસ્ટોરન્ટ માલિકનું ઉમદા કાર્ય; દીકરીઓના ચરણ સ્પર્શ કરી જમાડે છે નિઃશુલ્ક ભોજન જૂનાગઢની રેસ્ટોરન્ટના માલિક પોતાને ત્યાં પરિવાર સાથે જમવા આવતી 12 વર્ષથી...
AbhayamNews

સાયકલ શેરિંગ પ્રોજેક્ટની નીકળી હવા…

Abhayam
સિટી-BRTS બસ અને રિક્ષામાં 10 રૂપિયા ભાડુ, સાયકલ પ્રત્યે લોકોનો ઓસરતો ઉત્સાહ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય અંગેની જાગૃતતા લાવવા તેમજ પ્રજાજનો વાહનોનો ઉપયોગ નહિવત...
AbhayamSocial Activity

એક હાથ , એક સાથ….. વીરતાને વંદન….ટાઈગર ફોર્સ ટીમ, ગુજરાત દ્વારા કોરોના વોરીયર્સનો સન્માન સમારોહ યોજાયો..

Abhayam
Covid-19ની વૈશ્વિક મહામારી છેલ્લા દોઢેક વર્ષથી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે ત્યારે ટાઈગર ફોર્સ ટીમ, ગુજરાત દ્વારા પ્રથમ દિવસથી જ પોતાના ઘર-પરિવારની ચિંતા કર્યા વગર,...
AbhayamNews

દિવ્ય ભાસ્કરની અમદાવાદ ઓફિસ પર આવકવેરાના દરોડા…

Abhayam
IT તથા પોલીસની ટીમે દિવ્ય ભાસ્કરના પત્રકારોના મોબાઇલ જપ્ત કરી કલાકો બેસાડી રાખ્યા. દિવ્ય ભાસ્કરની અમદાવાદ ઓફિસ પર આવકવેરાના દરોડા. 5 વાગ્યાની આસપાસ આઈટીની ટીમ...
AbhayamNews

ગુજરાતમાં ઓક્સિજનની અછતથી કોઈનું મોત ન થયાનો મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કર્યો દાવો…

Deep Ranpariya
ગુજરાત ની જનતા ને કોરોના ના સમય માં ઓક્સિજન માટે તડપતી હતી.તેમજ ઘણા લોકો મૃત્ય પણ પામ્યા હતા. તેમજ મુક્ય્માંત્રી વિજય રૂપણી એ નિવેદન આપ્યું...
AbhayamNews

જળ એ જ જીવનના રસ્તે ચાલ્યું અમદાવાદ રેલવે ડિવિઝન..

Abhayam
જળ એ જ જીવનના રસ્તે ચાલ્યું અમદાવાદ રેલવે ડિવિઝન. અમદાવાદ રેલવે ડિવિઝન બચાવશે ટ્રેન ધોયા બાદ વહી જતુ પાણી. હાલના સમયમાં જ્યારે પાણીનું મહત્વ ખૂબ...