Abhayam News
AbhayamNews

300 કરોડના કૌભાંડના AAP ના આક્ષેપ સામે ભાજપ શાસકોનું મૌન શું દર્શાવે છે? સુરતના પડઘા ગાંધીનગર સુધી

Kuldip Sheldaiya
ગુજરાતના તમામ મહાનગરોની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે ગાંધીનગર પાલિકાની ચૂંટણીના પડઘમ હવે વાગી ચૂક્યા છે. ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. તો...
AbhayamNews

ગાંધીનગર : AAP ના કાર્યકરોએ કર્યું એવું કામ કે ભાજપનાં મેયર શોભાના ગાંઠિયા સાબિત થયાં, લોકોમાં ભાજપ સામે ઉગ્ર આક્રોશ

Kuldip Sheldaiya
ભાજપના નેતાઓ માત્ર અને માત્ર શોભાના ગાંઠિયા સમાન છે એની પ્રતીતિ કરાવતો કિસ્સો એ તાજેતરમાં જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે એવા ગાંધીનગરમાં...
AbhayamNews

સુરત : AAP ના 27 નગર સેવકોની કામગીરીથી ગાંધીનગરની ખુરશીના પાયા ડગમગવા લાગ્યા ! 2022 માં ભાજપ માટે સત્તા સ્વપ્ન બને તો નવાઈ નહિ !

Kuldip Sheldaiya
સુરત માં મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટીના 27 નગર સેવકોની જીત થતાં જ પાટીલ ભાઉને છૂપો ડર સતાવવા લાગ્યો હતો.જે ડર ને તેમણે જાહેરમાં વ્યક્ત...
AbhayamNews

Mission2022 તરફ AAP ની આગેકૂચ : બે પૂર્વ કોર્પોરેટર સહિત 38 જેટલા આગેવાનો AAP માં જોડાયા

Abhayam
ગુજરાતમાં ધીરે ધીરે આમ આદમી પાર્ટી એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરી રહી છે. સુરતમાં મહાનગર પાલિકાની ચુંટણીમાં જીતેલા 27 આમ આદમી પાર્ટીના નગરસેવકોએ હવે ભાજપ...
News

કોરોના પોઝીટીવ દર્દીના ઘર બહાર પોસ્ટર લગાવવા મુદ્દે સુપ્રિમે કેન્દ્ર સરકારને ઝાટકી, કરી મહત્વની ટિપ્પણી

Kuldip Sheldaiya
કોરોના પોઝીટીવ દર્દીના ઘર બહાર પોસ્ટર લગાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં દલીલ કરાઈ છે કે, આ પ્રકારની જોગવાઈથી કોવિડ-19ના દર્દીઓના પ્રાઈવસીના અધિકારનું ઉલ્લંઘન થઈ...
AbhayamNews

પાવાગઢના જંગલોમાં વિકરાળ આગ..(વિડીયો જોવા ક્લિક કરો)

Abhayam
પાવાગઢના ગાઢ જંગલોના વિસ્તારમાં વિકરાળ આગ લાગી જવા પામી છે. પાવાગઢના આસપાસના વિસ્તારોમાં ખુબ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આસપાસના જીલ્લા તંત્ર દ્વારા યુદ્ધના...
Dr. Nimit OzaEditorials

…તો આપણે મળીએ….(વાંચવા જેવો અદભૂત લેખ)

Abhayam
મારા વિશે લોકોએ કરેલી વાતો સાંભળીને, તમે મારા વિશે જજમેન્ટલ ન થયા હોવ તો આપણે મળીએ. તમારા ખિસ્સામાં રહેલા મારા વિશેના અભિપ્રાયો અને ધારણાઓ આપણા...
News

૬૫ વર્ષના વ્યો વૃદ્ધ ને ખેતર ની આગ ભરખી ગઈ ખેડૂત વૃદ્ધ નું કરુણ મોત નીપજ્યું

Abhayam
રાજકોટ જેતપુર તાલુકામાં આવેલ દેવકી ગાલોર ગામે પોતાના ઘઉંના પાકમાં અકસ્માતે લાગેલી આગને ઠારે પાળવા જતા એક ૬૫ વર્ષના વૃદ્ધ ખેડૂતનું આગની ઝપટે ચડી વૃદ્ધ ખેડુત...
News

મનપાની તિજોરી છલકાઈ: રાજકોટમાં 1.25 કરોડની કિંમતનો પ્લોટ અધધ… રૂ. 118 કરોડમાં વેચાયો.

Abhayam
રાજકોટ મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ નગર રચના યોજના નંબર 3 અંતર્ગત નાના મવા સર્કલ ખાતે આવેલ 9438 ક્ષેત્રફળના પ્લોટની આજે સવારે 11 વાગ્યે ઓનલાઇન હરાજી...
AbhayamNews

મેયર કોણ?: ​​​​​​​શું સુરતના પાટીદારોને રીઝવવા ભાજપ પાટીદાર મેયર બનાવશે…?????

Abhayam
પ્રથમ સામાન્ય સભામાં ડે.મેયર, સ્ટેન્ડિગ ચેરમને સહિતના હોદ્દાદારો નિમાશે સુરત મહાનગર પાલિકાના ચૂંટાયેલા સભ્યોનું સરકારી ગેજેટ જાહેર થયું છે. જે મુજબ પ્રથમ સામાન્ય સભા 12મી...