Abhayam News

Author : Abhayam

http://jaankar.com - 963 Posts - 0 Comments
We Are the News and Information Provider For the citizen of our country.,
AbhayamNews

જુઓ જલ્દી:-ધોરણ 10નું પરિણામ આ તારીખે જાહેર થવાની સંભાવના…

Abhayam
કોરોના કાળમાં સમગ્ર દેશ અને દુનિયામાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવૃતિઓ માથે બ્રેક લાગી ગઈ છે. આ કપરા સમયમાં મોટેરાઓ જ્યાં હેરાન થયા છે, ત્યાં નાના બાળકો...
AbhayamNews

જુઓ:-તારાપુર પાસે ટ્રક અને ઇકો અથડાતા આટલાના થયા મોત..

Abhayam
જ્યમાં આણંદ હાઈવે પર વહેલી સવારે એક ઈકો કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. મળતી માહિતી...
AbhayamNews

DA માં વધારા બાદ જાણો કેટલા રુપિયા વધી જશે પગાર:- કર્મચારીઓ માટે મોટી ખુશખબર..

Abhayam
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખુશખબર છે. 26 જુને થનારી બેઠકમાં ડીએ વધારાની જાહેરાત બાદ કર્મચારીઓના પગારમાં લગભગ રુ. 32400 નો વધારો થઈ જશે. સરકાર ટૂંક...
AbhayamNews

જીવનદાન:સુરતથી ધબકતું હ્રદય 92 મિનિટમાં 300 કિમી દૂર મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયુ..

Abhayam
અંગદાન માટે દેશભરમાં જાણીતા થઈ રહેલા સુરતમાંથી ફરી હ્રદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે. વિશા ઓસવાળ જૈન સમાજના દિનેશભાઈ મોહનલાલ છાજેડના પરિવારે...
AbhayamNews

સુરતમાં ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે માનવતા ભર્યું કામ કર્યું..

Abhayam
પરવત પાટીયા વિસ્તારમાં આવેલા કબૂતર સર્કલ કેશવનગર ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન કરતી વખતે મહિલા કોન્સ્ટેબલને એક પર્સ મળ્યું હતું. આ પર્સમાં રૂપિયા 1.60 લાખના...
AbhayamNews

GPSC વર્ગ ૧-૨ની પરીક્ષાનું નવું રિઝલ્ટ જાહેર :આટલા ઉમેદવાર થયા પાસ..

Abhayam
GPSC દ્વારા કલાસ ૧-૨ની પ્રિલિમ પરીક્ષાના ગત મહિને જાહેર કરાયેલા પરિણામ બાદ ફાઈનલ આન્સર કીને લઈને ઉમેદવારોની ફરિયાદો થઈ હતી અને અંતે કેટલાક પ્રશ્નોના જવાબ...
AbhayamNews

MLA અમરીશ ડેરે આમ આદમી પાર્ટીમાં જોડાવાની ઓફરની ચર્ચા અંગે કર્યો આ ખુલાસો..

Abhayam
રાજ્યના રાજકારણમાં દરરોજ નવા નવા મોટા વળાંકો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની મુલાકાત બાદ અનેક મોરચે ઘણા પ્રકારની...
AbhayamNational Heroes

જશવંતસિંહ રાઠોડ શહીદની અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચડયું :-જાણો સમગ્ર કહાની…

Abhayam
જમ્મુ કાશ્મીર ખાતે સરહદ પર દેશની સુરક્ષા કરતા ગુજરાતનો પુત્ર શહીદ થયો છે. જેનું નામ જશવંતસિંહ રાઠોડ હતું. પાલનપુર પાસે આવેલા વડગામના મેમદપુરના વતની જશવંતના...
AbhayamNews

સુરત:-VNSGU દ્વારા બી .એડની MCQ બેઇઝ ઓનલાઇન પરીક્ષા શરુ…

Abhayam
નર્મદ યુનિવર્સિટી દ્વારા આજથી શરૃ થયેલી બી.એડ સેમેસ્ટર-1 ની ઓનલાઇન પરીક્ષામાં 95 ટકા વિદ્યાર્થીઓ હાજર રહીને પરીક્ષા આપી હતી. આજે વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા આપી શકે...
AbhayamNews

સુરતના પુણા વિસ્તારમાં વરસાદી ઝાપટાથી રસ્તાઓ પર કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાતા લોકો પરેશાન.

Abhayam
રાજ લક્ષ્મી સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ કહ્યું કે, જો અમે પૂરેપૂરો વેરો ભરી રહ્યા છીએ તો અમારી સાથે અન્યાય શા માટે કરવામાં આવી રહ્યો છે.જો અમને...