Abhayam News

Month : May 2021

Abhayam

જાણો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શું કરી મોટી જાહેરાત ?…

Abhayam
દિલ્હી સરકારે ઓટો રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોને પ્રતિ મહિને રુ.5000 ની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલનો મોટો નિર્ણય રિક્ષા અને...
AbhayamNews

ગુજરાતમાં આ તારીખ થી લાગી શકે છે સંપૂર્ણ લોકડાઉન…

Abhayam
ગુજરાતમાં કોરોના પીક પર છે. કોરોનાના કેસો-મૃત્યુ આંક હજુય યથાવત રહ્યો છે. હવે કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા સરકાર સક્રિય બની છે. અત્યારે રાજ્યના ૨૯ શહેરોમાં...
Abhayam

ફરી એક વખત AMC અને રાજ્ય સરકાર ને ગુજરાત હાઇકોર્ટ એ તતડાવી અને જાણો શું કહ્યું ?…..

Abhayam
ગુજરાત હાઇકોર્ટે ફરી રાજ્ય સરકારનો ઉધડો લીધો  દર્દીઓને એમ્બ્યુલન્સ માટે 48 કલાક રાહ જોવી પડી-HC આંકડામાં વિસંગતતાને લઈને સરકારે હાઈકોર્ટમાં માફી માગી ગુજરાતમાં વધતાં કોરોના વાયરસના...
Sports

IPL 2021 :: અત્યારની ચાલુ સીઝન રદ કરતું BCCI

Abhayam
કોવિડ -19 રોગચાળોએ જોરદાર ફટકો માર્યા બાદ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2021) ને આજે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ તેની સુનિશ્ચિત મેચ પૂર્વે SRHના ખેલાડીએ પોઝીટીવ આવ્યા...
AbhayamSocial Activity

સુરત :-“સરદાર” આઈશોલેશન સેન્ટરની શુભ શરૂઆત…

Abhayam
અત્રે નોંધનીય છે કે સુરતમાં જ્યારથી કોરોના નું સંક્રમણ વધ્યું છે ત્યારથી હોસ્પિટલોમાં બેડ મળતા નથી. તેવા સંજોગોમાં સામાજીક સંસ્થો અને રાજકીય પક્ષો પણ આગળ...
AbhayamSports

કોરોનાના કારણે એક જ શહેરમાં મેચ કરાવી શકે છે BCCI, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત..

Abhayam
કોરોના મહામારીના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (2021)ની બાકીની મેચમાંથી મોટાભાગની મુંબઈ શિફ્ટ કરવામાં આવી શકે છે. BCCI સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં આ વિશેની...
AbhayamNational Heroes

“સુભાષચંદ્ર બોઝ જીવનગાથા”

Abhayam
”જન્મ અને કૌટુંબિક જીવન” નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ જાન્યુઆરી ૨૩ ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક...
AbhayamNews

જાણો એક કોરોના વોરીયર્સની કહાની:-બીજાના માતા-પિતાની સેવા કરી હું મારા માતા-પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માગું છું:

Abhayam
કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ...
AbhayamNews

જુઓ ફટાફટ :-ધોરણ 10ની પરીક્ષા ઓફલાઇન લેવાશે, 15 મે બાદ નિર્ણય લેવાઈ શકે…

Abhayam
પરીક્ષા ન લેવાય તો વિદ્યાર્થીની સ્પર્ધાત્મકતાને અસર થાય ચોક્કસ વાલીઓ દ્વારા ધોરણ 10ના આશરે 12 લાખ વિદ્યાર્થીની પરીક્ષા રદ કરીને પ્રમોશન આપવાની માગ કરવામાં આવી...
AbhayamNews

સુરતમાં આઇસોલેશન સેન્ટરમાં આગ લાગતા મધરાતે દોડી ફાયરની ગાડીઓ:-જાણો પછી શુ થયું..

Abhayam
હાલમાં કાળઝાળ ગરમીને કારણે અનેક ઠેકાણે આગજનીના બનાવો બનતા હોય છે તાજેતરમાં ભરૂચ ની કોઈ હોસ્પિટલ માં લાગેલી આગમાં સોથી વધારે લોકો ફસાયા હોવાની ઘટના...