Abhayam News

Month : May 2021

Abhayam

જાણો ગુજરાતનું કયું કાપડ માર્કેટ રહેશે ૧૨ મેં સુધી સંપૂર્ણ બંધ…

Abhayam
12મી મે સુધી સુરતનું કાપડ માર્કેટ બંધ ફોસ્ટા દ્વારા લેવાયો નિર્ણય સુરત : રાજ્ય સરકારના મીની લોકડાઉનના આદેશને પગલે આગામી 12મી મે સુધી સુરતનું કાપડ માર્કેટ બંધ...
Abhayam

કચ્છ ના મોટા આગિયા ગામ દ્વારા શરૂ કરાઈ અનોખી પહેલ જાણોશું કરી છે નવી પહેલ …..

Abhayam
રસીના બંને ડોઝ મુકાવનાર પરિવારના 2020- 21 હિસાબી વર્ષના અંતે તમામ વેરા માફ ,મકાન, લાઈટ, પાણી અને સફાઈ વેરો માફ બીમાર લોકોને ઘરે ટિફિન પહોચાડાય...
AbhayamNews

વાલી મંડળની હાઈકોર્ટમાં અરજી:-ધો. 10ની બોર્ડની પરીક્ષા રદ કરી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગણી..

Abhayam
ગુજરાતમાં બેકાબૂ બનેલા કોરોનાને કારણે ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં...
Abhayam

કોરોનાના કપરાકાળમાં વાયુસેના ફરી સંકટ મોચન બની..

Abhayam
42 વિમાનો થકી 180 ઓક્સિજન ટેન્કરો એરલિફટ કર્યા સંકટ મોચન વાયુસેના ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યુ છે ત્યારે અગાઉની દરેક આફતની જેમ આ...
AbhayamSocial Activity

કોરોના દર્દીઓને ઝડપથી સાજા કરી શકાય એ માટે આલ્કલાઈન પાણીનું વિનામૂલ્યે વિતરણ..

Abhayam
ર્દીઓને ઝડપથી સાજા કરી શકાય એ માટે આલ્કલાઈન પાણીનું વિનામૂલ્યે વિતરણ. સુરત શહેરમાં માનવતાની તો શું વાત કરવી ? જ્યારે લોકો આ મહામારીમાં પોતાના સ્વાર્થ...
AbhayamNews

જાણીને ચોકી જશો :-આ વિસ્તારના ધારાસભ્ય એ પોતાની ગ્રાંટ માંથી દરેક તાલુકા દીઠ આટલા લાખ રૂપિયા કોરોના દર્દીની સેવામાં ફાળવ્યા…

Abhayam
ભારતમાં કોરોના વાયરસની સેકન્ડ વેવ ચાલી રહી છે. જે ગયા વર્ષની સરખામણીમાં વધુ ઘાતક સાબિત થઇ રહી છે. દેશભરમાં કોરોનાને લીધે સ્થિતિ વકરી બની છે…...
AbhayamNews

જાણો:-આમ આદમી પાર્ટી તેમજ સામાજિક સંસ્થાના સહયોગથી નવું આઈસોલેશન સેન્ટર આ જીલ્લામાં ચાલુ કરવામાં આવ્યું …

Abhayam
વધતી જતા કોરોનાની મહામારીના સુવિધાના ભાગરૂપે અન્ય લોકો સાથે મળીને ઓક્શીજન સાથેના બેડની તેમજ અમુક જગ્યાએ હોમ અઈસોલેશનની જગ્યાએ સેન્ટરો શરુ કરવામાં આવ્યા હતા. આમ આદમી...
National Heroes

લોખંડી પુરુષ ની જીવન ગાથા:

Abhayam
સરદાર વલ્લભભાઈ પટેલ “૩૧ ઓક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦” ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ...
AbhayamNews

AIIMS ના ડિરેક્ટરે શું આપ્યો જવાબ? ભારતમાં કોરોનાની મહામારીમાંથી ક્યારે મળશે રાહત..

Abhayam
કોરોના વાયરસની દહેશતે આખા દેશને હલાવીને મૂકી દીધો છે. કોરોનાની આ તબાહી ક્યારે અટકશે. દેશમાં કોરોનાનું પીક ક્યારે આવશે અને કોરોનાથી થનારી મોતનો સિલસિલો ક્યારે...
AbhayamNews

આ સમાજે આંદોલન કરીને મેળવેલી અનામત સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી- જાણીને ચોકી જશો…

Abhayam
અનામતને લઇને દેશમાં અનેક પ્રકારની રેલીઓ અને તોફાનો થયા છે. ગુજરાતમાં પણ અનામત આંદોલન થઇ ચુક્યું છે. ત્યારે મહારાષ્ટ્રમાં સમય અગાઉ મરાઠાઓને અનામત આપવામાં આવી...