Abhayam News
Abhayam Social Activity

કોરોના દર્દીઓને ઝડપથી સાજા કરી શકાય એ માટે આલ્કલાઈન પાણીનું વિનામૂલ્યે વિતરણ..

ર્દીઓને ઝડપથી સાજા કરી શકાય એ માટે આલ્કલાઈન પાણીનું વિનામૂલ્યે વિતરણ.

સુરત શહેરમાં માનવતાની તો શું વાત કરવી ? જ્યારે લોકો આ મહામારીમાં પોતાના સ્વાર્થ માટે મરતા માણસની જરૂરિયાતને પૈસાથી તોલે છે ત્યારે સુરત શહેરનાં 4 મિત્રો દ્વારા અલ્પેશ વઘાસિયા, કમલેશ ધામેલીયા, મયુર હરકાણી અને દર્શિત કોરાટ સાથે મળી આજનાં યુગમાં આલ્કલાઇન આયોનાઈઝ્ડ પાણીથી આઈસોલેટેડ થયેલ દર્દીઓને જલ્દી રીકવરી આવતુ હોવાના પરીણામો જોતા તાપી THL ગ્રુપ દ્વારા સામાજીક સંગઠનો દ્વારા શરૂ કરવામાં આવેલ

“આલ્કલાઇન પાણી અને તેના ફાયદા”

આલ્કલાઇન પાણી અને તેના ફાયદા એ પહેલાથી જ ભીડથી ભરતી સુખાકારી અને તંદુરસ્ત આહારની દુનિયામાં પ્રવેશ મેળવનારા નવા વલણોમાંથી એક છે. એવું કહેવામાં આવે છે કે આલ્કલાઇન પાણી પીવાથી એક કરતા વધુ આરોગ્ય લાભ મળે છે. તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમું કરવામાં, શરીરના પીએચ સ્તરને નિયંત્રિત કરવામાં અને વિવિધ ક્રોનિક રોગોને રોકવામાં મદદ કરે છે. આલ્કલાઇન પાણી એ શરીરમાં એસિડ સ્તરને તટસ્થ કરવા માટે સૂચવે છે, જે સામાન્ય પાણી કરી શકતું નથી. ઘણા આરોગ્ય નિષ્ણાતો દ્વારા તેના ઉપયોગ અંગે આ વિવાદિત આરોગ્ય પ્રથાની દલીલ કરવામાં આવી છે. ચાલો શોધી આલ્કલાઇન પાણી શું છે અને જો તે હાઇપનું મૂલ્ય છે.

આઈસોલેશન સેન્ટરો સુધી નિશુલ્ક પાણી પહોંચાડવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી. સેવા સંસ્થાનાં માધ્યમ દ્વારા ચાલતા આયસોલેશન સેન્ટરો પર જરૂરિયાત મુજબનાં દર્દીઓ માટે આ આલ્કલાઇન પાણી ત્યાં પહોંચાડવામાં આવી રહ્યું છે આ પ્રકારનું કાર્ય કરી ખરેખર માનવ જીવનને બચાવવા માટે પોતાની પાસે રહેલું કોઈપણ પ્રકારનું યોગદાન આપી સેવા પૂરી પાડી શકાય છે તેમનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

કોરોના પેશેન્ટ ને જે ઓક્ક્ષિજ્ન લેવલ ઘટતું હોય તેમાં બોડીએ વધુ પાણી એલ્ઝોલ કરેલું હોય તેથી પાણી ને ઈણ બોડી ને વધુ માત્ર માં ઉપયોગ માં આવે છે અને કોરોના ના પેશન્ટ ને ઝડપ થી સાજા થવા માં મદદ રૂપ થાય છે.

આલ્કલાઇન મશીન લેવા માટે તેમજ ફ્રીમાં ડેમો આપવામાં આવશે ..૮૬૯૯૧ ૯૯૯૯૯,૯૮૭૯૩ ૫૬૩૯૭

Related posts

આ પોલીસ ઇન્સ્પેક્ટરની ત્યાં ACBના દરોડામાં મળી આવકથી આટલા ટકા વધુ પ્રોપર્ટી..

Abhayam

કોરોનાનો કપરો સમય જોતા ભારતીય સેના મદદે આવી: અમદાવાદમાં ખોલશે મિલટ્રી હોસ્પિટલ, રાજનાથ સિંહે આપ્યા આદેશ..

Abhayam

શોર્ય બલિદાનથી રા’ નવઘણના સંરક્ષક વીરની વીરગાથા-દેવાયત બોદરની પુણ્યતિથી વાંચો અહિયા…

Abhayam

Leave a Comment