Abhayam News

Month : May 2021

AbhayamNews

અમેરિકા રહેતા આ યુવકે પોતાના માતા-પિતાને કોરોનાથી બચાવવા માટે સુરત પ્લેન મોકલ્યું. પોતાની પાસે બોલાવી લીધા..

Abhayam
સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે ભારે કહેર મચાવ્યો છે. જેમને કારણે કેટલાય દર્દીઓમાં મોત થય ચુક્યા છે. બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પીટલમાં બેડ મેળવવા માટે...
AbhayamNews

સરકારના વિભાગે જ પોલ ખોલી? વાંચો સંપૂર્ણ ખબર ….

Abhayam
ગુજરાતમાં છેલ્લા 71 દિવસમાં કુલ 1.23 લાખ ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યા ગુજરાતમાં બે મહિનામાં 1.23 લાખથી ડેથ સર્ટિફિકેટ અપાયા, કોરોનાથી 4,218નાં મોત કોરોનાને લઈ...
AbhayamNews

ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું વાંચો સંપૂર્ણ ખબર …..

Abhayam
કુડા દરિયાકિનારે તંત્ર એલર્ટ બન્યું, બચાવ કામગીરી માટે બંદોબસ્ત ગોઠવાયો. ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ લો પ્રેશર આગામી 24 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના...
AbhayamSocial Activity

સેવાનાં સથવારે તાત્કાલિક ધોરણે શરૂ કરાયેલા ઘેટી આઈસોલેશન સેન્ટરમાં સુરતના તબીબોએ સારવાર આપી….

Abhayam
ઘેટી એટલે પાલીતાણા તાલુકાનું દસ હજારથી વધુની વસ્તી ધરાવતું ગામ. જ્યાં કપિલભાઈ લાઠીયા અને એમની ટીમ દ્વારા સ્થાનિક ત્રણ ડોક્ટરોની મદદ લઈ અને મહેશભાઈ સવાણીનાં...
AbhayamNews

મોબાઈલ પર વેક્સિન લગાવાની ટ્યૂનને લઈને હાઈકોર્ટે મોદી સરકારને લગાવી ફટકાર..

Abhayam
દેશમાં કોરોના મહામારીને જોતા મોબાઈલ પર લોકોને ફોનમાં વેક્સિન લગાવવાની ડાયરલર ટ્યૂન સંભળાય છે. જેના પણ દિલ્હી હાઈકોર્ટ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. આ બાબતને...
AbhayamNews

ગુજરાતના દરિયાકિનારે આ દિવસે ત્રાટકશે વાવાઝોડું વાંચો સંપૂર્ણ ખબર..

Abhayam
લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે  ૧૬ મેના સવાર સુધીમાં શક્તિશાળી વાવાઝોડામાં પરિવર્તિત થવાની પૂરી સંભાવના હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું. ૧૭થી ૧૯ મે એમ ૩ દિવસ...
AbhayamNews

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાષણ સાથે ચેડાં કરવાના આરોપમાં એક યુવકની ગુજરાતના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ..

Abhayam
CMની સ્પીચ સાથે ચેડાં કરનાર શખ્સ વડોદરાથી ઝડપાયો. વડોદરા ક્રાઈમ બ્રાંચે આરોપી પ્રદિપ કહારને ઝડપ્યો. CMના પદ અને પ્રતિષ્ઠાને નુકશાન કરવા મુદ્દે નોંધાયો ગુનો. સોશ્યલ...
AbhayamNews

સુરતમાં OPDની આવક બંધ કરી ડોક્ટરે પોતાના ગામમાં દર્દીઓને નિઃશુલ્ક સેવા આપી..

Abhayam
કોરોનાનાં કપરા કાળમાં જ્યારે ડોક્ટરો ભગવાન રૂપ સાબિત થયા છે એવા સમયે સુરત શહેરનાં ખ્યાતનામ તબીબી ડોક્ટરની એક ટીમ પોતાની વ્યસ્તતા અને આવક સાઈડ પર...
AbhayamNews

સુરત:-કલેક્ટર ડૉ.ધવલ પટેલ નાઇટ કર્ફ્યૂ અંગે બહાર પાડ્યુ જાહેરનામુ .

Abhayam
કલેક્ટર ડૉ.ધવલ પટેલ નાઇટ કર્ફ્યૂ અંગે બહાર પાડ્યુ જાહેરનામુ. રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નિકળવું નહી. કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા...
AbhayamNews

વૈજ્ઞાનિકોએ જણાવ્યું:-કોરોના થયા પછી કેટલા મહિના રહે છે એન્ટીબોડી,જાણો જલ્દી…

Abhayam
કોરોના વાયરસથી બચવા માટે આખા દેશમાં વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યો છે જેથી ભવિષ્યના ખતરાને ઓછો કરી શકાય. તેની વચ્ચે ઈટલીના શોધકર્તાઓએ કોરોના બાદ શરીરમાં એન્ટીબોડીને...