Abhayam News

Tag : latest update on gujarat

AbhayamNews

ગુજરાતના આ જિલ્લામાં થયું 22થી 30 એપ્રિલ લોકડાઉન:-જાણો શું ચાલુ રહેશે અને શું બંધ..

Abhayam
કોરોનાની મહામારી દિવસે દિવસે વિકટ સ્થિતિ ઊભી કરી રહી છે. વણસતી જતી પરિસ્થિતિને ધ્યાને લેતા દેવભૂમી દ્વારકા, ભાટીયા, ખંભાળીયા, મીઠાપુર તથા ઓખામાં બપોર બાદ વ્યાપારી...
AbhayamNews

સુરત:- હેટ્રો કંપનીના રેમડેસીવીર ઇન્જેક્શનના નામે ખાલી બોટલમાં પાણી પધારાવતો ઇસમ પકડાયો,જાણો સમગ્ર ઘટના..

Abhayam
ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી...
AbhayamNews

સી. આર.પાટીલ ફરી એક વાર વિવાદમાં,લોકોનું ટોળુ ભેગુ કરવામાં:-જાણો પોલીસ કમિશનરે શું કહ્યું ?

Abhayam
એક તરફ સરકાર જાહેરાત કરે છે કે, કોઈ પ્રકારના મેળાવડા કરવા નહીં, મોટી સંખ્યામાં લોકોએ ભેગા થવું નહી. બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે...
AbhayamNews

જુઓ ફટાફટ:-આમ આદમી પાર્ટીના આ કોર્પોરેટર એ કોવિડ કેર આઇસોલેશન માટે આપ્યું આટલા લાખનું દાન, ગોપાલ ઇટાલિયાએ શું બોલી ઉઠ્યા…

Abhayam
રાજકીય નેતાઓ સામાન્ય રીતે વિકાસ કાર્યો માટે પોતાની ગ્રાન્ટ ફાળવતા હોય છે પણ એવું ભાગ્યે જ જોવા મળતું હોય છે કે જ્યારે રાજકીય નેતાઓ કોઈ...
AbhayamNews

ઓક્સિજન ભરેલું ટેન્કર લીક થયું અને ટપોટપ દર્દીઓ મરવા લાગ્યા, 22 ના મોત 35ની સ્થિતિ ગંભીર:પ્રાણવાયુ બન્યો પ્રાણઘાતક

Abhayam
કોરોના કાળ વચ્ચે મહારાષ્ટ્રના નાસિકમાંથી ખરાબ સમાચાર આવી રહ્યાં છે. મહારાષ્ટ્રના નાસિકમાં આવેલ જાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થઈ હતી. ઓક્સિજન ટેન્કર લીક થવાને કારણે...
AbhayamNews

શોર્ય બલિદાનથી રા’ નવઘણના સંરક્ષક વીરની વીરગાથા-દેવાયત બોદરની પુણ્યતિથી વાંચો અહિયા…

Abhayam
દેવાયત બોદર (Devayat Bodar) તેમની શૌર્યતા, બલિદાન અને માતૃભૂમિના પ્રેમ માટે જાણીતાં મહત્વના વ્યક્તિ હતા, જેમની મદદ થી રા’ નવઘણ, જૂનાગઢના ચુડાસમા શાસક અને રા’...
AbhayamNews

આજથી તમામ બેંકોમાં કામકાજના સમયમાં થયો ઘટાડો: બેંકમાં જતા પહેલા ખાસ વાંચી લેજો આ સમાચાર…

Abhayam
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાને લઈને ઘણા બધા એકમોએ પોતાની કાર્ય પ્રણાલીમાં ફેરફાર કર્યા છે. ક્યાંક અડધા સ્ટાફ સાથે કામ થઈ રહ્યું...
AbhayamNews

સી.આર.પાટીલ મુશ્કેલીઓ વધી રેમડેસીવર ઇન્જેક્શન વિતરણ મુદ્દે હાઇકોર્ટે કહ્યું…..

Abhayam
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરતમાં 5000 રેમ ડેસીવર ઇન્જેક્શન વિતરણ ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ ભાજપ કાર્યાલય માંથી વિતરણ શરૂ થયું હતું જેને...
AbhayamNews

જાણો જલ્દી-લોકડાઉન લાદવા મુદ્દે CM રૂપાણીની મહત્વની જાહેરાત…

Abhayam
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. કોરોના આંતકને કારણે દરરોજ લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે અને હજારો લોકોના મોતના મુખમાં ધકેલાઈ...
AbhayamNews

રાજકોટમાં પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પોલીસે લાફો મારતા મહિલા જમીન પર પડી…

Abhayam
રાજ્યમાં પોલીસને લોકો સાથે ઘર્ષણ થયું હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ક્યારેક માસ્કનો દંડ ન ભરવા માટે લોકો પોલીસની સાથે માથાકૂટ કરે છે,...