Abhayam News

Tag : latest news

AbhayamNews

જુઓ ફટાફટ:-ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

Abhayam
ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ક્યારે યોજાશે તે પ્રશ્ન વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘણા દિવસોથી સતાવી રહ્યો હતો, જો કે તે અંગેનાં એક સુખદ સમાચાર આવ્યા છે,...
AbhayamNews

આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ મેયરના બંગલા બાબતે શું કહ્યું..?જાણો સમગ્ર ઘટના

Abhayam
સુરતના મેયરનો બંગલો 5 કરોડ રૂપિયામાં તૈયાર થયો છે. આ બંગલામાં તમામ સુવિધાઓ આપવામાં આવી છે. પરંતુ મેયરના બંગલામાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવાના કારણે...
AbhayamNews

ગુજરાતી પરિવારની બે બહેનો ઇઝરાયલની આર્મીમાં જોડાઈ..

Abhayam
વિશ્વની સૌથી શક્તિશાળી ગણાતી ઇઝરાયલની સેનામાં મુળ ગુજરાત દીકરીને સ્થાન મળ્યું છે. એક બહેનનું સિલેક્શન થયું છે અને બીજી બહેનનું ટ્રેનિંગ બાદ સિલેક્શન થશે. આ...
AbhayamSocial Activity

સુરત:-સેવાનાં સરદાર એટલે ટીમ સરદારધામ..

Kuldip Sheldaiya
સુરત એટલે શુરવીરોનું શહેર. દાનવીરોનું શહેર.. કર્મનિષ્ઠ લોકોનું શહેર. કહેવામાં આવે છે કે કોઈપણ કાર્યની પહેલ કરવાની હોય ત્યારે હમેશાં આગેવાની લેવાની સિરત સુરતમાં છે....
AbhayamNews

સી આર પાટીલ ફરી એક વાર વિવાદમાં આવ્યા:-જાણો સમગ્ર ઘટના…

Abhayam
વિધાનસભાન પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પોતાના જોરે જીતી હોય તેવું પ્રસ્થાપિત કરી સી.આર પાટીલ  સરકાર અને સંગઠન પર રાજકીય પ્રભુત્વ જમાવવા માંગે છે. ગુજરાતમાં કોરોનાની...
AbhayamNews

જુઓ:-ગુજરાત રાજ્યમાં અનલોક અંગેના મહત્ત્વના સમાચાર, પ્રતિબંધોમાં આપી શકે વધુ છૂટછાટ.

Abhayam
રાજ્યમાં અનલોક અંગેના મહત્ત્વના સમાચાર, રૂપાણી સરકાર 36 શહેરોમાં પ્રતિબંધોમાં આપી શકે વધુ છૂટછાટ.. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો...
AbhayamNews

કોરોનાથી મુત્યુ પામેલા વ્યક્તિનો મૃતદેહ અગ્નિસંસ્કાર કરવાને બદલે પુલ પરથી નદીમાં ફેકી દીધો ..

Abhayam
ઉત્તર પ્રદેશના બલરામપુર ખાતેથી માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. વાયરલ વીડિયોમાં બે યુવકો એક મૃતદેહને રાપ્તિ નદીના પુલ પરથી નદીમાં ફેંકતા જોઈ...
AbhayamNews

સુરત:-કોંગ્રેસ નેતાનો સલાબતપુરાના PSI પર આરોપ લગાવ્યો..જાણો સમગ્ર ઘટના

Abhayam
સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં રાત્રી દરમ્યાન બન્યું હતું. કોંગ્રેસના નેતા અને માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલા કરફ્યુ ભંગમાં ઝડપાયેલા બે યુવાનોને છોડાવવા માટે મધરાતે સલાબતપુરા પોલીસ સ્ટેશન...
AbhayamNews

જાણો જલ્દી:-આજથી આટલા દિવસ સુધી નહીં ભરી શકો IT રિટર્ન..

Abhayam
આજથી ૬ દિવસ સુધી નહીં ભરી શકો IT રિટર્ન..આવી રહી છે નવી વેબસાઈટ … આવકવેરા વિભાગની વેબસાઈટ 1થી 6 જૂન સુધી બંધ રહેશે જેથી આવકવેરો...
AbhayamNews

રાકેશ ટિકૈત એ કહ્યું હવે એક જ શરત પર ખેડૂતો પાછા પડશે..

Abhayam
એક તરફ દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે .તો બીજી બાજુ દિલ્હી બોડર પર ખેડૂતો છેલ્લા ૬ મહિનાથી ધરણા પર બેઠેલા છે .ન ખેડૂતો હટવા...