Abhayam News

Tag : latest news

AbhayamNews

શું મહેશભાઈ સવાણી આગામી વિધાનસભા ચૂંટણી માં “આપ” નો CM નો ચહેરો બનશે ??

Abhayam
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીશ્રી મનીષ સિસોદિયાજી નું ગુજરાતના સુરત શહેર માં આવતા આપ ના કાર્યકર્તા તથા નગરસેવકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. મળતી માહિતી...
AbhayamNews

સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી DyCM મનીષ સીસોદીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા..

Abhayam
આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં...
AbhayamNews

કિસાન આંદોલન ફરી ઊંચકાયું, હજારો ખેડૂત બેરિકેડ્સ તોડીને અંદર ઘૂસી ગયા..

Abhayam
મહિનાઓ સુધી દિલ્હીની બોર્ડર ઘેરીને બેઠેલા ખેડૂતોએ શનિવારે આંદોલનમાં પ્રાણ ફૂંકવાનો પ્રયત્ન કર્યો. સમગ્ર પંજાબમાંથી હજારો ખેડૂતો મોહાલીના રસ્તે ચંદીગઢ પહોંચ્યા, તો હરિયાણાના ખેડૂતોએ પંચકૂલાના...
AbhayamNews

ડ્રાઇવર પીએસઆઇ વતી લાંચ લેતા રંગે હાથે ઝડપાયો, PSI ફરાર…

Abhayam
સાળીના કેસમાં વ્યવસ્થિત તપાસ અર્થે મહિલા પીએસઆઇએ 5000 ખર્ચાના માંગ્યા અને ડ્રાઇવરને એ લાંચ લેતાં જ ACB એ દબોચી લીધો.. જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં લાંચ...
AbhayamNews

જુઓ:-જુલાઈમાં 15 દિવસ બેંકો રહેશે બંધ, રજાઓની યાદી…

Abhayam
જુલાઈ મહિનામાં જો તમારે બેંકનું કોઈ કામ હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. જુલાઈમાં બેંક ચાર-પાંચ દિવસ નહીં, પરંતુ પંદર દિવસો...
AbhayamNews

મલ્ટીપ્લેક્સ અને થિએટરો શરૂ આ નિયમો અને આ ભાવ સાથે 27 જૂનથી કરવા રાજ્ય સરકારની મંજૂરી…

Abhayam
રાજ્ય સરકાર દ્વારા 27 જૂનથી મલ્ટીપ્લેક્સ અને થિએટરો શરૂ કરવા માટે પરવાનગી આપવામાં આવી છે, ફિલ્મો ન હોવાને કારણે થિએટર સંચાલકો થિએટરો શરૂ કરશે નહીં....
AbhayamNews

ગુજરાતઃ તૌકતે વાવાઝોડાના કારણે વીજળી ગુલ થઈ હતી , આ ગામના લોકો દોઢ મહિના બાદ પણ અંધારામાં છે..

Abhayam
શિયાળ બેટ એક એવી જગ્યા છે જ્યાંના લોકો 2016ના વર્ષ સુધી વીજળી વગર જ જીવતા હતા.. અરબ સાગરમાંથી ઉઠેલા તૌકતે વાવાઝોડાએ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં...
AbhayamNews

જાણો:-હાર્દિક પટેલે એ કહ્યું કે ગોપાલ ઈટાલીયાને કોંગ્રેસમાં આવવું હતું અને..

Abhayam
હાર્દિક પટેલને લઇને ફરી એક વખત રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી ચર્ચા સોશિયલ મીડિયાના માધ્યમથી થઇ રહી હતી. ત્યારે...
AbhayamNews

ધૈર્યરાજની જેમ અઢી માસના વિવાનને જરૂર છે.16 કરોડના ઇન્જેક્શનની, પિતાએ મદદ માગી..

Abhayam
થોડા દિવસો પહેલા ધૈર્યરાજસિંહ નામના નાનકડા એવા બાળકને સારવાર માટે 16 કરોડ રૂપિયાના એક ઈન્જેક્શનની જરૂર હોવાના કારણે ગુજરાતના લોકોએ આ બાળકના પરિવારના સભ્યોને મદદ...
AbhayamNews

CBSE/ ધોરણ 10 અને 12ના પરિણામથી નાખુશ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ મહિનામાં લેવાશે પરીક્ષા…

Abhayam
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) ઓગસ્ટમાં વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા લેશે, એમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકને વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલ વાતચીતમાં જણાવ્યું હતું....