ગુરુવારના રોજ ઈટલીની રાજધાની રોમથી અમૃતસર આવેલી ફ્લાઇટમાં 170 લોકો સવાર હતા, તેમાંથી 125 લોકો સંક્રમિત મળ્યા હતા, જ્યારે આજે ફરી એકવાર ઇટલીથી આવેલી ફ્લાઇટમાં...
તાલુકાના ગઢસીસા પોલીસ સ્ટેશન ખાતે ગુરુવારે નોંધાવેલી ફરિયાદ મુજબ દશરડી ગામના રિયાઝ અહમદ ખત્રીને પોતાના પાડોશી પાસેથી જાણવા મળ્યું હતું કે તેમના આધાર કાર્ડ પર...
સુપ્રીમ કોર્ટે નીટ-પીજી કાઉન્સિલિંગ 2021ને લીલી ઝંડી આપી દીધી છે. ઓબીસી માટે 27 ટકા અનામતને પણ સુપ્રીમ કોર્ટ તરફથી સ્વીકૃતિ આપવામાં આવી છે. EWS માટે...
વલસાડ એસ.ટી વિભાગના બે કર્મચારીઓની સામે કોઈ મુદ્દે ખાતાકીય તપાસ ચાલી રહી હતી. આથી ફરિયાદી કર્મચારીઓ સામે ચાલતી ખાતાકીય તપાસ આરોપી અધિકારી દિલીપ ચૌધરી કરી...
ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલા વન તથા અભયારણ્ય અને તેની નજીકના વિસ્તારમાં રહેતા વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ-ઈજા તથા પશુ મૃત્યુની ઘટનાઓ બનતી હોય...
ગુજરાત સરકારના પ્રવક્તા અને રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં શાળા બંધ થવા મુદ્દે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. જીતુ વાઘાણીએ આ પત્રકાર પરિષદમાં ઓફલાઈન શિક્ષણ...