Abhayam News

Tag : latest news

AbhayamNews

વડાપ્રધાન ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ પૂર્વે 10મી માર્ચે ગાંધીનગર આવે તેવી સંભાવના

Abhayam
ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ પૂર્વે 10 થી 12મી માર્ચે ત્રણ દિવસનો ડિફેન્સ એક્સપો યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મીએ એક્સપોનું ઉદ્દઘાટન કરે તેવી સંભાવના છે. આ...
AbhayamNews

જાણો ગ્રાહકોને કેટલા પૈસા પાછા મળશે,RBIએ આ બેંકનું લાઇસન્સ રદ્દ કર્યું…

Abhayam
બેંકની બિઝનેસ સ્થિતિમાં સુધાર ન થવાના કારણે હવે લાઇસન્સ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના નિર્ણયમાં કહ્યું છે કે બેંક...
AbhayamNews

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી,કહ્યું…..

Abhayam
સુપ્રીમ કોર્ટે આ મામલાની ગંભીરતાથી નોંધ લઈને ગુજરાત રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. આટલા બધા ક્લેઈમ ખોટા ન હોઈ શકે. જેથી સરકારે મંજૂર કરેલી અરજીને...
AbhayamNews

મહિલાએ લિફ્ટ માંગીને યુવકનું કર્યું અપહરણ, મારમારીને માંગી લાખોની ખંડણી…..

Abhayam
 યુવકોને હની ટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. ત્યારે જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભેસાણ તાલુકાના ધોળવા ગામના યુવકને હનીટ્રેપમાં ફસાવીને અપહરણ...
AbhayamNews

મોદી સરકારે વાહનચાલકો માટે લીધો આ મોટો નિર્ણય, આ કામ આગામી વર્ષથી ફરજિયાત કરવું પડશે…

Abhayam
cસડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જૂના વાહનોના ફિટનેસને લઈને મોટો નિર્ણય લીધો છે.જે અંતર્ગત આગામી વર્ષથી ફિટનેસ સરકાર દ્વારા રજિસ્ટર્ડ ઓટોમેટિક ટેસ્ટીંગ સ્ટેશનથી કરાવવું ફરજિયાત...
AbhayamNews

આમ આદમી પાર્ટીના આ 5 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા…

Abhayam
સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. આમ આદમી પાર્ટીના 5 જેટલા કોર્પોરેટરોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તમામ કોર્પોરેટરો...
AbhayamNews

સવજી ધોળકિયા પરિવારે 50 કરોડનું હેલિકોપ્ટરનું સરપ્રાઈઝ આપતા જાણો એ શું કહ્યું….

Abhayam
સામાજિક સેવાની નોંધ લઈને નાગરિક સન્માન મેળવનાર પદ્મશ્રીથી સન્માનિક સુરતના જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાને એના પરિવારજનોએ સરપ્રાઈઝ આપી છે. જેમાં પરિવારજનોએ એને ગિફ્ટમાં રૂ.50 કરોડનું...
AbhayamNews

ઉત્તર ગુજરાતની આ નગરપાલિકામાં ભાજપમાં ભડકો, 7 સભ્યોના રાજીનામા પડ્યા…

Abhayam
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત રાજ્યમાં ફરી એકવખત રાજકારણ ગરમાઈ રહ્યું છે. એક બાજું રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. એવામાં સભ્યોના રાજીનામા પડતા આંતરિક મજબુતી...
AbhayamNews

નાઇટ કર્ફ્યૂ અને લગ્ન પ્રસંગમાં લોકોની મર્યાદા અંગે લેવાયા આ નિર્ણયો…

Abhayam
રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગ 150 વ્યક્તિઓની મર્યાદામાં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ 300ની સંખ્યામાં યોજી શકાશે – 8 મહાનગરો સહિત 27...
AbhayamNews

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ફોન પર કહેવાયુ ભાજપમાં આવી જાવ તમારી અનેક લોન ચાલે છે,એ ભરી દઈશું…

Abhayam
સુરત આમ આદમી પાર્ટી તરફથી ભાજપ પર મસમોટા આક્ષેપ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી- વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી તરફથી એક પત્રકાર પરિષદનું સુરતમાં...