Abhayam News

Tag : latest gujarati news

AbhayamNews

જુઓ ફટાફટ:- મે અને જૂન આમ બે મહિનાઓ માટે કેન્દ્ર સરકાર દેશના 80 કરોડ લોકોને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ ફ્રી આપશે…

Abhayam
ગરીબો પ્રત્યે PM નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને અનુરૂપ, ભારત સરકારે અગાઉની ‘પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ (PM-GKAY) મુજબ જ રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા કાયદા- નેશનલ ફૂડ...
AbhayamNews

આ યુનિવર્સિટીનો કર્યો નિર્ણય:-પરીક્ષા આપવી છે તો પહેલા વેક્સીન લેવી જ પડશે..

Abhayam
પરીક્ષા આપવી હોય તો પહેલાં વેક્સિન લેવી પડશે તેવો નિર્ણય ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓની ઉંમર 18 વર્ષથી ઉપરની હોય તેમણે...
AbhayamNews

ગુજરાતના આ જિલ્લામાં થયું 22થી 30 એપ્રિલ લોકડાઉન:-જાણો શું ચાલુ રહેશે અને શું બંધ..

Abhayam
કોરોનાની મહામારી દિવસે દિવસે વિકટ સ્થિતિ ઊભી કરી રહી છે. વણસતી જતી પરિસ્થિતિને ધ્યાને લેતા દેવભૂમી દ્વારકા, ભાટીયા, ખંભાળીયા, મીઠાપુર તથા ઓખામાં બપોર બાદ વ્યાપારી...
AbhayamNews

સુરત:- હેટ્રો કંપનીના રેમડેસીવીર ઇન્જેક્શનના નામે ખાલી બોટલમાં પાણી પધારાવતો ઇસમ પકડાયો,જાણો સમગ્ર ઘટના..

Abhayam
ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી...
AbhayamNews

સી. આર.પાટીલ ફરી એક વાર વિવાદમાં,લોકોનું ટોળુ ભેગુ કરવામાં:-જાણો પોલીસ કમિશનરે શું કહ્યું ?

Abhayam
એક તરફ સરકાર જાહેરાત કરે છે કે, કોઈ પ્રકારના મેળાવડા કરવા નહીં, મોટી સંખ્યામાં લોકોએ ભેગા થવું નહી. બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે...
AbhayamNews

ઓક્સિજન ભરેલું ટેન્કર લીક થયું અને ટપોટપ દર્દીઓ મરવા લાગ્યા, 22 ના મોત 35ની સ્થિતિ ગંભીર:પ્રાણવાયુ બન્યો પ્રાણઘાતક

Abhayam
કોરોના કાળ વચ્ચે મહારાષ્ટ્રના નાસિકમાંથી ખરાબ સમાચાર આવી રહ્યાં છે. મહારાષ્ટ્રના નાસિકમાં આવેલ જાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થઈ હતી. ઓક્સિજન ટેન્કર લીક થવાને કારણે...
AbhayamNews

શોર્ય બલિદાનથી રા’ નવઘણના સંરક્ષક વીરની વીરગાથા-દેવાયત બોદરની પુણ્યતિથી વાંચો અહિયા…

Abhayam
દેવાયત બોદર (Devayat Bodar) તેમની શૌર્યતા, બલિદાન અને માતૃભૂમિના પ્રેમ માટે જાણીતાં મહત્વના વ્યક્તિ હતા, જેમની મદદ થી રા’ નવઘણ, જૂનાગઢના ચુડાસમા શાસક અને રા’...
AbhayamNews

આજથી તમામ બેંકોમાં કામકાજના સમયમાં થયો ઘટાડો: બેંકમાં જતા પહેલા ખાસ વાંચી લેજો આ સમાચાર…

Abhayam
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાને લઈને ઘણા બધા એકમોએ પોતાની કાર્ય પ્રણાલીમાં ફેરફાર કર્યા છે. ક્યાંક અડધા સ્ટાફ સાથે કામ થઈ રહ્યું...
AbhayamNews

સી.આર.પાટીલ મુશ્કેલીઓ વધી રેમડેસીવર ઇન્જેક્શન વિતરણ મુદ્દે હાઇકોર્ટે કહ્યું…..

Abhayam
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરતમાં 5000 રેમ ડેસીવર ઇન્જેક્શન વિતરણ ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ ભાજપ કાર્યાલય માંથી વિતરણ શરૂ થયું હતું જેને...
AbhayamNews

જાણો જલ્દી-લોકડાઉન લાદવા મુદ્દે CM રૂપાણીની મહત્વની જાહેરાત…

Abhayam
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. કોરોના આંતકને કારણે દરરોજ લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે અને હજારો લોકોના મોતના મુખમાં ધકેલાઈ...