અમદાવાદના કલેકટરે જાહેરનામું બહાર પાડીને આદેશ આપ્યા છે કે જે વેપારીએ વેક્સિન ન લીધો હોય તેમણે RTPCRનો નેગેટિવ રિપોર્ટ પણ સાથે રાખવાનો રહેશે અમદાવાદ કલેક્ટરનું...
રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે લોકોને ધંધા-રોજગાર બંધ હતા તેથી લોકોને ખૂબ જ નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાની બીજી લહેર દરમિયાન પણ રાજ્ય સરકાર...
રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં મોટા ભાગના ફરવા લાયક સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે નર્મદા કાંઠે આવેલી દુનિયાની સૌથી...
કોરોના મહામારી વચ્ચે, દક્ષિણી કમાન્ડ હેઠળ આવતા ભૂજ ખાતેના ભારતીય વાયુ સંરક્ષણ યુનિટ દ્વારા 04 જૂન 2021ના રોજ ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (GAIMS)ની...
હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને ત્રીજી લહેરની કામગીરીને લઈને સવાલ ઉઠાવ્યા હતા અને કેવી કામગીરી કરવી જોઈએ તે બાબતે પણ પત્રમાં એક સલાહ આપી હતી. ...
. સોશિયલ મીડિયાના કારણે કોઇ વ્યક્તિ સાથે છેતરપિંડી થઇ હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે. કેટલાક ઇસમો અલગ-અલગ વ્યક્તિના નામે સોશિયલ મીડિયા પર ખોટા એકાઉન્ટ...