આજે સવારથી જ મોદી મંત્રીમંડળના વિસ્તરણને લઇને રાજકીય માહોલ ગરમાયો હતો. 2019ની ચૂંટણી પછી પહેલી વખત મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થઇ રહ્યું છે. ત્યારે આ વખતે...
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કદ વધી રહ્યુ છે. અલગ-અલગ જિલ્લા, તાલુકા અને શહેરના લોકો, સામાજિક અગ્રણી, ઉદ્યોગપતિ અને રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ...
સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતીય રાષ્ટ્રવાદના મશાલધારક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી… અંતર્ગત વરાછા ઝોન એ ખાતે વેજીટેબલ માર્કેટ સહિતનું મલ્ટીલેવલ પાર્કિંગ (અમેઝીયા...
ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને બે કલાક વધુ વીજળી મળે એવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે.. ગુજરાતમાં ખેડૂતો માટે...
દેવભૂમિ દ્વારકા: મારુતિ કારથી કલાકમાં ફક્ત 50 રૂપિયાના ખર્ચ સાથે ખેતી કરતો ખેડૂત.. ડીઝલનો ભાવ આસમાને પહોંચ્યો છે ત્યારે ખંભાળિયાના નવા તથીયા ગામના ખેડૂતો મારુતિ...
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે સક્રિય થયેલા ત્રણ યુવા નેતા — હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી ફરી એકવાર ચૂંટણી પહેલાં સક્રિય થાય તેવા...
આશરે 55 કિલો રાશન ખરીદ્યા બાદ ઉત્તર પ્રદેશના ખુર્જા સ્થિત પોતાના વતન જવા માટે શિવાજી બ્રીજ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. દુર્ભાગ્યવશ બરેલી-નવી દિલ્હી ઈન્ટરસિટી એક્સપ્રેસમાં...
મોદી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ આગામી 7 જુલાઈના રોજ થઈ શકે છે. 17 થી 22 જેટલા નવી મંત્રીઓ શપથ લેવાના છે. તેમજ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું...