Abhayam News

Tag : corona virus india

AbhayamNews

વૈજ્ઞાનિકોએ જણાવ્યું:-કોરોના થયા પછી કેટલા મહિના રહે છે એન્ટીબોડી,જાણો જલ્દી…

Abhayam
કોરોના વાયરસથી બચવા માટે આખા દેશમાં વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યો છે જેથી ભવિષ્યના ખતરાને ઓછો કરી શકાય. તેની વચ્ચે ઈટલીના શોધકર્તાઓએ કોરોના બાદ શરીરમાં એન્ટીબોડીને...
AbhayamNews

સુરત:- APP ના નગરસેવકૉ સાચા અર્થમાં નગરસેવક સાબિત થયા..જુઓ કઈ રીતે કોરોના દર્દીઓની સેવા કરે છે…

Abhayam
કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ...
AbhayamSocial Activity

સેવાનાં સૈનિકોએ સાવજનાં ગામ ગીરમાં પહોંચી દર્દીઓને સારવાર આપી..

Abhayam
ગીર એટલે સાવજોનું ઘર અને સાવજો વચ્ચે રહેતા મજબૂત માણસોનું નિવાસ. પણ કોરોનાને કારણે પ્રાથમિક સારવાર ના મળતા ત્યાંના વિવશ થયેલા દર્દીઓ માટે 12 દિવસ...
AbhayamNews

20 દિવસમાં 65 વ્યક્તિઓને ભરખી જનાર કોરોના કિલર ગામ હામાપુરમાં સુરતથી આવેલા ડોક્ટરો દ્વારા અપાયેલી અનોખી સેવા..

Abhayam
સેવા સંસ્થાનાં યોદ્ધાઓ રાત દિવસ સૌરાષ્ટ્રનાં આંતરીયાળ ગામોમાં જઈ સેવા આપી રહ્યા છે ત્યારે અવનવી ઘટનાઓ પણ નજર સમક્ષ આવી રહી છે. કોરોનાનાં બીજા વેવમાં...
Abhayam

ભારત માટે સારા સમાચાર લઇ UKથી ઉડ્યું સૌથી મોટું વિમાન જાણો પૂરી ખબર શું છે?..

Abhayam
 3 ઓક્સિજન જનરેટર લઇ UKથી ઉડ્યું સૌથી મોટું વિમાન 1000 વેન્ટિલેટર લઇ UKથી ઉડ્યું સૌથી મોટું વિમાન કોરોના વાયરસ મહામારીનો સામનો કરવા માટે વિશ્વના અનેક...
AbhayamNews

કોરોના વિરુદ્ધની આ લડાઈમાં ભારતના આ ક્રિકેટર આગળ આવ્યા અને શરૂ કર્યું આ કેમ્પેઈન ડોનેટ કર્યા આટલા કરોડ રૂપિયા…

Abhayam
વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) કોરોના દર્દીઓ માટે આગળ આવ્યા.. વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) કોરોના વિરુદ્ધ...
AbhayamSports

આ ભારતીય ફાસ્ટ બોલરનું કોરોનાથી નિધન:-ક્રિકેટ જગત માટે દુઃખદ સમાચાર..

Abhayam
રાજસ્થાનના સ્પિનર ​​વિવેક યાદવનું બુધવારે 36 વર્ષની વયે અવસાન થયું છે. છેલ્લા કેટલાક સમયથી વિવેક લીવર કેન્સરથી પીડિત હતો. મળતી માહિતી મુજબ તેને કોરોનામાં પણ...
AbhayamNews

કોરોનાની સારવારના સાધનોની ખરીદી માટે તમામ ધારાસભ્યોએ ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ.50 લાખ ફરજિયાત ફાળવવા પડશે:રાજ્ય સરકારનો નિર્ણય..

Abhayam
વિશ્વવ્યાપી મહામારી કોરોના કોવિડ-19ના સંક્રમણને રાજ્યમાં અટકાવવા તેમજ તેની સારવાર માટે અદ્યતન સાધનો-મશીનો ખરીદવા હવે રાજ્યના ધારાસભ્યોઓએ પોતાની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ.50 લાખની રકમ ફરજિયાત...
AbhayamNews

રાહતના સમાચાર/ ભારતમાં ક્યારે આવશે કોરોના મહામારીનો અંત, વૈજ્ઞાનિકોએ આપી આ તારીખ….

Abhayam
કોરોના વાયરસની તબાહીથી આખા દેશમાં ભયનું વાતાવરણ વ્યાપ્યું છે. આ બધા વચ્ચે કોવિડ-19 મામલે ભવિષ્યવાણી કરનારા સરકારના મેથેમેટિકલ મોડેલિંગ એક્સપર્ટ પ્રોફેસર એમ. વિદ્યાસાગરના કહેવા પ્રમાણે...
AbhayamNews

AIIMS ના ડિરેક્ટરે શું આપ્યો જવાબ? ભારતમાં કોરોનાની મહામારીમાંથી ક્યારે મળશે રાહત..

Abhayam
કોરોના વાયરસની દહેશતે આખા દેશને હલાવીને મૂકી દીધો છે. કોરોનાની આ તબાહી ક્યારે અટકશે. દેશમાં કોરોનાનું પીક ક્યારે આવશે અને કોરોનાથી થનારી મોતનો સિલસિલો ક્યારે...