Abhayam News

Category : News

AbhayamNews

પીએમ મોદી:-કેવડિયા બનશે ઈ-સિટી, માત્ર આ જ વાહનોને જ પ્રાથમિકતા અપાશે..

Abhayam
આજે પર્યાવરણ દિવસ નિમિત્તે પીએમ મોદીએ એક કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતુ અને આ દરમિયાન તેમણે દેશની પહેલી ઈલેક્ટ્રોનિક સિટીનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ...
AbhayamNews

જુઓ:-સુરત નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આટલા કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે..

Abhayam
કોરોનાની રફતાર હવે ધીમી પડી છે. એક સમયે સિવિલમાં એક હજારથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા હતા. આજે કોરોનાના સંક્રમણમાં ઘટાડો થતા હાલમાં સિવિલ...
AbhayamNews

દિલ્હીઃ લોકડાઉનમાં મોટી રાહત હવેથી આ વસ્તુ ચાલુ થશે…

Abhayam
કોરોના મહામારીની બીજી લહેર વધુ તીવ્ર બનતા દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવું પડ્યું હતું. ત્યારે હવે દિલ્હી સરકાર ધીરે ધીરે અનલોક કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી...
AbhayamNews

ગુજરાતમાં આ તારીખથી લવ જેહાદનો કાયદો અમલી…

Abhayam
 કાયદો તોડવો બિનજામીનપાત્ર, કોગ્નિઝેબલ ગુનો.. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ ગુજરાત એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જ્યાં લવ જેહાદ વિરોધી કાયદો અમલમાં...
AbhayamNews

રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળા નોંધાયેલા પશુઓ માટે CMની મહત્ત્વની જાહેરાત….

Abhayam
ગુજરાત સરકારે જણાવ્યું કે, CM વિજય રૂપાણીએ કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરને પરિણામે સર્જાયેલી સ્થિતિને કારણે રાજ્યના મૂંગા-અબોલ પશુજીવોને ઘાસચારો-પશુ આહાર મેળવવામાં મુશ્કેલી ન પડે...
AbhayamNews

સરદારધામ સુરત સંચાલિત GPBO પરિવાર દ્વારા “ચાલ જીવી લઈએ” Bounce BACK! કાર્યક્રમ યોજાયો..

Abhayam
પરિવાર એટલે એવો વાર જેમાં તમે હળવાફુલ થઇ શકો. હુંફ મેળવી શકો. જ્યાં તમે જેવા છો એવાં જ રજુ થઈ શકો. તાજેતરના કોરોના મહામારીની બીમારીમાં...
AbhayamNews

જુઓ સુરતમાં આપનું અલ્ટીમેટ:-ખાડીની સફાઇ માટે સાધનો નહી આપો તો કચરો…..

Abhayam
ભાજપ શાસકો કહે છે, ખાડી કિનારે 2000 મકાનો હોવાથી ડ્રેજીંગની સમસ્યા છેઃ વિપક્ષે કહ્યું, બીજી જગ્યાએથી કરો ખાડીની સફાઇ શરૃ કરનાર આપની ચીમકી.. વિપક્ષ આપના...
AbhayamNews

જુઓ:-ધોરણ 10ના પરિણામની ગણતરીના નિયમો..

Abhayam
ધો.10ના પરિણામ તૈયાર કરવા માટેના નિયમો જાહેર કરી દેવાયા છે ત્યારે પરિણામ તૈયાર કરવા માટે બોર્ડે સ્કૂલની ગેરરીતિ જણાશે તો માન્યતા રદ કે દંડ કરવા...
AbhayamNews

SP નિર્લિપ્ત રાયનું ફેક એકાઉન્ટ બનાવનાર પકડાયો…

Abhayam
. સોશિયલ મીડિયાના કારણે કોઇ વ્યક્તિ સાથે છેતરપિંડી થઇ હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે. કેટલાક ઇસમો અલગ-અલગ વ્યક્તિના નામે સોશિયલ મીડિયા પર ખોટા એકાઉન્ટ...
AbhayamNews

સુરત પોલીસ કમિશનર એ ગેસ્ટ હાઉસ, હોટલોના માલિકોને આ સૂચન આપ્યું…

Abhayam
સુરત શહેરમાં જાહેર સુરક્ષાના હેતુથી પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામું બહાર પાડી શહેરમાં આવેલા ગેસ્ટ હાઉસ તથા હોટલોના માલિકો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે....