સુરતમાં 15 વર્ષની કિશોરી દુષ્કર્મનો ભોગ બની છે. ડીંડોલી વિસ્તારમાં રહેતા પીડિતાના માતા પિતા જ્યારે દવાખાને ગયા હતા… ત્યારે કિશોરીને પાડોશી રાહુલે પાણીનો કોક ચાલુ...
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 2021માં ઊર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. મહારાષ્ટ્રની NSCIT નામની એક કંપની દ્વારા આ કૌભાંડ કરવામાં આવ્યું છે અને...
રાજ્ય સરકારના પ્રતિબંધ અનુસાર હવેથી 15 જાન્યુઆરી સુધી રાતના 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. રેસ્ટોરન્ટ, બાર સહિતની બીજી દુકાનો હવે 8 વાગ્યા સુધી...
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધતા ધો. 1થી 8 ના વર્ગો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, મુંબઇમાં કોવિડ અને ઓમીક્રોનના વધી રહેલાં કેસોને ધ્યાનમાં રાખીને...
ગત 8 ડિસેમ્બરે તામિલનાડુના કુન્નૂરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થઈ ગયુ હતું. હેલિકોપ્ટરમાં હાજર 13 અન્ય લોકોના પણ મોત થઈ...
અગિયાર દિવસના જેલવાસ બાદ આખરે શુક્રવારે આમ આદમી પાર્ટી(AAP) ગુજરાતના નેતાઓની જેલમૂક્તિ થઇ છે. જેલમાંથી બહાર આવતાની સાથે AAP નેતાઓ આક્રમક મૂડમાં આવી ગયા છે...