Abhayam News

Author : Abhayam

http://jaankar.com - 963 Posts - 0 Comments
We Are the News and Information Provider For the citizen of our country.,
AbhayamNational Heroes

પરમવીર ચક્ર ભાગ-2 “મેજર સૈતાન સિંઘ ભાટી”

Abhayam
મેજર સૈતાન સિંઘ ભાટી ભારતીય ભૂમિસેનામાં અફસર હતા અને તેમને ૧૯૬૨ના ભારત ચીન યુદ્ધ દરમિયાન બહાદુરી અને નેતૃત્વનું પ્રદર્શન કરવા માટે ભારતનો યુદ્ધકાળનો સર્વોચ્ચ બહાદુરી...
AbhayamSocial Activity

સામાજીક અને સેવાકીય કાર્યમાં સક્રિય યુવા કરૂણેશ રાણપરિયા એ અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો ..

Abhayam
સામાજીક ક્ષેત્રે અવનવી પ્રવૃત્તિઓ સાથે છેલ્લા બે જન્મદિવસ નિમિત્તે યુવાનોમાં વૈચારિક ક્રાંતિ આવે એવા હેતુથી કોઈપણ પ્રકારની ઉજવણી કરવી જેમકે કેક કાપવી, સેલિબ્રેશન કરવું કે...
AbhayamSocial Activity

સુરતનું આ યુવક મંડળ સતત 32 વર્ષથી રક્તદાન કરીને 125મો કેમ્પ યોજ્યો…

Abhayam
દાનવીર કર્ણની ભૂમિ મનાતા સુરતના રહેવાસીઓ દાન કરવામાં ક્યારેય પાછી પાની કરતાં નથી. આર્થિક, ધાર્મિક અને સામાજિક ક્ષેત્ર દાન કરતાં સુરતીઓ અંગદાનમાં પણ અગ્રક્રમે છે...
AbhayamNews

ગુજરાતના ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર વિધાર્થીઓની પરીક્ષા આ તારીખથી યોજાશે…

Abhayam
ગાંધીનગર: ગુજરાત બોર્ડના ધોરણ 10-12ના રીપીટરોની પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10-12ના ગુજરાત બોર્ડના રિપિટરોને માસ પ્રમોશન આપવામાં નહી આવે. આગામી 15મી જુલાઇથી...
AbhayamNews

સુરત:-ફી ન ભરવાથી બાળકોનું શૈક્ષણિક વર્ષ ન બગડે એટલે,શિક્ષકોનો અનોખો પ્રયાસ..

Abhayam
કોરોના કાળ દરમિયાન ઘણા લોકોએ પોતાનો રોજગાર ગુમાવી દીધો. આજે ગરીબ અને મધ્યમ વર્ગ પાસે આવકના ઘણા સીમિત સ્ત્રોત છે. અહીં સુધી કે જે નોકરીઓ...
AbhayamSocial Activity

લોકપ્રિય યુટ્યુબર ખજુરભાઈ બન્યા ગુજરાતના સોનુ સૂદ..

Abhayam
આજકાલ સોશિયલ મીડિયામાં ગુજરાતી કોમેડી કલાકાર ‘ખજૂરભાઈ’ એટલે કે નિતિન જાની છવાયેલા છે. આ વખતે ફની વીડિયો નહીં પણ સેવા કામના કારણે તેઓ ચર્ચામાં છે....
AbhayamNews

મીણબતી ના અજવાળે વાંચતા વાંચતા ખેડૂતની દીકરી IPS બની ગઈ..

Abhayam
આજે અમે તમને એક એવી ખેડૂત પુત્રી વિષે જણાવીશું કે જેને પોતાના જીવનમાં ગણી તકલીફો સહીને એ એવું મુકામ હાસિલ કર્યું કે આજે બધા લોકોની...
AbhayamNews

હોમ મિનિસ્ટ્રીએ જાહેર કર્યો નંબર:-હવે ઓનલાઇન ફ્રોડની તુરંત ફરિયાદ કરી શકશો..

Abhayam
સુરક્ષિત અને સલામત ડિજિટલ પેમેન્ટ ઇકો સિસ્ટમ પૂરી પાડવાની મોદી સરકારની વચનબદ્ધતાને પુનર્જિવિત કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગૃહ મંત્રી અમિત શાહની આગેવાની હેઠળ સાઇબર છેતરપિંડીને...
AbhayamNews

ભ્રષ્ટાચાર થી ખદબદતુ બોટાદ આર.ટી.ઓ કચેરી..

Abhayam
બોટાદ આરટીઓ કચેરી માં નોકરી કરતા અને પોતાને હરિશ્ચંદ્ર ગણાવતા ઇન્સ્પેક્ટર કરણ કુમાર નારણભાઈ પટેલ નામના વ્યક્તિએ પોતાની અંગત આવક વધારવા કોઈ પણ ટ્રાય દીધા...
AbhayamNews

૭૭ IPS ઓફીસર ની થઇ બદલી સુરત ના નવા કલેક્ટર કોણ છે જાણો ?..

Abhayam
ગુજરાત માં ૭૭ IPS ઓફીસર ની થઇ છે બદલી થઇ છે જેમાં સુરત ના નવા કલેક્ટર તરીકે Shri Aayush Sanjeev Oak ની નિમણુક કરવા માં...