Abhayam News

Author : Abhayam

http://jaankar.com - 963 Posts - 0 Comments
We Are the News and Information Provider For the citizen of our country.,
AbhayamNational Heroes

ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું અવસાન, CDS બિપિન રાવત સાથે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયા હતા..

Abhayam
કેપ્ટન વરૂણ સિંહનો જન્મ દિલ્હી ખાતે થયો હતો. તેમની ઉંમર 42 વર્ષ હતી. તેમના પિતા કૃષ્ણ પ્રતાપ સિંહ સેનામાં કર્નલ પદેથી રિટાયર્ડ થયા હતા. વરૂણના...
AbhayamNews

વોટર IDને આધાર સાથે લિન્ક કરવા આપી મંજૂરી:-કેન્દ્રનો મોટો નિર્ણય….

Abhayam
સરકાર કરી શકે છે ચૂંટણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સુધારા… વોટર આઈડીને આધાર સાથે લિંક કરવાની પરવાનગી.. કેન્દ્ર સરકારે ચૂંટણી સુધારાને મંજૂરી આપી દીધી છે. જે હેઠળ...
AbhayamNews

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ હર્ષ સંઘવીને કર્યો સવાલ…

Abhayam
રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર પરીક્ષા પહેલા સોશિયલ મીડિયામાં ફરતું થયું હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા હતા. આ આક્ષેપો...
AbhayamSocial Activity

સરદારધામ યુવા તેજ તેજસ્વીની સંગઠન સુરત દ્વારા સરદાર સાહેબની 71મી પુણ્યતિથી નિમિત્તે 207 બ્લડયુનિટ એકઠું કરાયું.

Abhayam
આઝાદ ભારતનાં ઘડવૈયા લોખંડી મનોબળના ધણી એવાં સરદાર વલ્લભભાઈ પટેલની 71 મી પુણ્યતિથી દિને તા. 15-12-2021 નાં રોજ તેમને શ્રદ્ધાંજલિ રૂપે હાલનાં વર્તમાન સમયમાં દરેક...
AbhayamNews

મોદી શાસન બાદ છેલ્લા સાત વર્ષમાં આટલા લાખથી વધુ ભારતીયોએ નાગરીકતા છોડી..

Abhayam
કેન્દ્ર સરકારે (Central Government) લોકસભામાં જણાવ્યું છે કે છેલ્લા 7 વર્ષમાં 8.5 લાખથી વધુ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. સરકારે કહ્યું છે કે વિદેશ...
AbhayamNews

SMC:-શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વર્ષ 2022-23 માટે રૂપિયા આટલા કરોડના બજેટને મજુરી આપવામાં આવી છે.

Abhayam
SMCની સ્કૂલોને CC કેમેરાથી સજ્જ કરાશે, વાઇફાઇ સાથે ક્લાસમાં હાઇસ્પીડ ઇન્ટરનેટ.. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં  વર્ષ 2022-23 માટે રૃા. 615.75 કરોડના બજેટને ંમજુરી આપવામાં...
AbhayamNews

જમ્મુ કાશ્મીર:- પાકિસ્તાની વોન્ટેડ આતંકી ભારતીય સેનાએ કર્યો ઠાર…

Abhayam
પાકિસ્તાની લશ્કર એ તોયબાનો આતંકવાદી આજે જમ્મુ કાશ્મીરમાં ઠાર કરાયો હતો. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએસુરક્ષા દળોની બસ પર આતંકી હુમલો કર્યો હતો જેનો સેનાએ વળતો જવાબ...
AbhayamNews

વાપી નગરપાલીકા ની ચુંટણી માં ૪૦૦-૫૦૦ માં વેચાયા લોકો ના વોટ.

Abhayam
વાપી નગરપાલીકા ની ચુંટણી માં ૪૦૦-૫૦૦ માં વેચાયા લોકો ના વોટ વોર્ડ નંબર ૩ માં બોગસ વોટીંગ વાપી નગર પાલિકા ની ચુંટણી માં કોંગ્રેસ અને...
AbhayamNews

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનો સરકારી ભરતીને લઇ મોટો નિર્ણય…..

Abhayam
રાજ્ય સરકારની કેબીનેટની બેઠકમાં સ્પર્ધાત્મક પરીક્ષાને લઇને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી રહેલા ઉમેદવારોમાં ખૂશીનો માહોલ જોવા મળી...
AbhayamNews

શિક્ષક સજ્જતા કસોટી લેવાશે શિક્ષણમંત્રીએ કહ્યું.

Abhayam
શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યુ કે, મંગળવારે શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણ કસોટી મંગળવારે લેવામાં આવશે. શિક્ષણમંત્રીએ કહ્યુ કે, બાળકના અને શિક્ષણના હિતમાં શિક્ષણમાં ગુણવત્તાની ચર્ચા થવી...