Abhayam News

Author : Abhayam

http://jaankar.com - 963 Posts - 0 Comments
We Are the News and Information Provider For the citizen of our country.,
AbhayamNews

કચ્છ: કિસાન સહાય અરજીઓ બોગસ આધાર કાર્ડ બનાવી મોટું કૌભાંડ બહાર આવ્યું….

Abhayam
તાલુકાના ગઢસીસા પોલીસ સ્ટેશન ખાતે ગુરુવારે નોંધાવેલી ફરિયાદ મુજબ દશરડી ગામના રિયાઝ અહમદ ખત્રીને પોતાના પાડોશી પાસેથી જાણવા મળ્યું હતું કે તેમના આધાર કાર્ડ પર...
AbhayamNews

સુપ્રીમ કોર્ટે NEET-PG કાઉન્સિલિંગને આપી મંજૂરી….

Abhayam
સુપ્રીમ કોર્ટે નીટ-પીજી કાઉન્સિલિંગ 2021ને લીલી ઝંડી આપી દીધી છે. ઓબીસી માટે 27 ટકા અનામતને પણ સુપ્રીમ કોર્ટ તરફથી સ્વીકૃતિ આપવામાં આવી છે. EWS માટે...
AbhayamNews

આ કેદીની કહાની 27 વર્ષ સુધી રહ્યો ફરાર, પરિવારે કાઢી લીધો હતો મરણનો દાખલો…

Abhayam
પોલીસ ધરે તો કઈ પણ કરી શકે છે, આરોપીને આકાશ પાતાળ એક કરીને પણ શોધી લાવી શકે છે. આવી જ એક મજેદાર ઘટના દેવભૂમિ દ્વારકામાં...
AbhayamNews

ACB:-વલસાડમાં ST નિગમનો ડિવિઝન કંટ્રોલર દિલીપ ચૌધરી રૂ. આટલા હજારની લાંચ લેતા પકડાયો..

Abhayam
વલસાડ એસ.ટી વિભાગના બે કર્મચારીઓની સામે કોઈ મુદ્દે  ખાતાકીય તપાસ ચાલી રહી હતી. આથી ફરિયાદી કર્મચારીઓ સામે ચાલતી ખાતાકીય તપાસ આરોપી અધિકારી  દિલીપ ચૌધરી કરી...
AbhayamNews

Sachin GIDC Gas Leak: છ લોકોના મોતના આરોપીઓ ભરૂચથી ઝડપાયા…..

Abhayam
સુરત શહેરમાં સચિન જીઆઈડીસીમાં ટેન્કર લીકની દર્દનાક ઘટના બની હતી. જેમાં છ મજૂરોના મોત નીપજ્યા હતા. જોકે આ દુર્ઘટનામાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી....
AbhayamNews

વન્યપ્રાણીના હુમલાથી માનવ મોત-ઈજા, પશુનું મોત થાય તો રાજ્ય સરકાર આટલી સહાય આપશે….

Abhayam
ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલા વન તથા અભયારણ્ય અને તેની નજીકના વિસ્તારમાં રહેતા વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ-ઈજા તથા પશુ મૃત્યુની ઘટનાઓ બનતી હોય...
AbhayamNews

ઈટાલીથી અમૃતસર આવેલી એર ઈન્ડીયાની ફ્લાઈટના 125 પ્રવાસીઓ કોરોના પોઝિટીવ….

Abhayam
દેશમાં હવે કોરોના આઉટ ઓફ કન્ટ્રોલ થઈ રહ્યો છે અને તેમાંય પાછું વિદેશથી આવી રહેલા બળતામાં ઘી હોમી રહ્યાં હોય તેમ કોરોના લઈને દેશમાં આવી...
AbhayamNews

સુરતમાં ટેન્કર લીક થતાં ઝેરી ગેસથી આટલા લોકો ના મોત થયા…વાંચો સમગ્ર ઘટના…

Abhayam
શહેરની સચિન GIDCમાં વહેલી સવારે ટેન્કર લીક થતા ઝેરી કેમિકલ હવામાં ફેલાતા છ મજૂરોના મોત (death) થયા છે. જ્યારે  સાત શ્રમિકો વેન્ટિલેટર પર જીવન મરણ...
AbhayamNews

રાજ્યના શિક્ષણમંત્રીએ ગુજરાતમાં શાળાઓ બંધ કરવા મુદ્દે જાણો શું કહ્યું….

Abhayam
ગુજરાત સરકારના પ્રવક્તા અને રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં શાળા બંધ થવા મુદ્દે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. જીતુ વાઘાણીએ આ પત્રકાર પરિષદમાં ઓફલાઈન શિક્ષણ...
AbhayamSocial Activity

અનાથ દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણીએ લગ્ન તો કરાવી દીધા પણ હવે દીકરી અને જમાઈઓ માટે મનાલી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું…

Abhayam
પી.પી.સવાણી ગ્રુપઆયોજિત “ચુંદડી મહિયરની” લગ્નોત્સવ 4 અને 5 ડીસેમ્બરના રોજ સંપન્ન થયો હતો. પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ ખાતે પિતાવિહોણી દીકરીઓનું લગ્ન સમારોહમાં દીપ પ્રાગટ્ય જે કોરોનાકાળમાં...