Abhayam News

Tag : PM MODI

AbhayamNews

વડાપ્રધાન ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ પૂર્વે 10મી માર્ચે ગાંધીનગર આવે તેવી સંભાવના

Abhayam
ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ પૂર્વે 10 થી 12મી માર્ચે ત્રણ દિવસનો ડિફેન્સ એક્સપો યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મીએ એક્સપોનું ઉદ્દઘાટન કરે તેવી સંભાવના છે. આ...
AbhayamNews

PM મોદીએ હિમાચલ પ્રદેશને આપી આટલા હજાર કરોડની ભેટ…

Abhayam
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશના 1 દિવસના પ્રવાસે છે. પીએમ મોદીએ આજે હિમાચલ પ્રદેશમાં 11 હજાર કરોડની પરિયોજનાઓનુ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. પીએમ...
AbhayamNews

મોદી શાસન બાદ છેલ્લા સાત વર્ષમાં આટલા લાખથી વધુ ભારતીયોએ નાગરીકતા છોડી..

Abhayam
કેન્દ્ર સરકારે (Central Government) લોકસભામાં જણાવ્યું છે કે છેલ્લા 7 વર્ષમાં 8.5 લાખથી વધુ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. સરકારે કહ્યું છે કે વિદેશ...
AbhayamNews

જર્મની બાદ પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરી 45 મીનિટ વાતચીત..

Deep Ranpariya
અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને લઈને ભારત અને રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વચ્ચે વાતચીત થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બપોરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે લગભગ...
AbhayamNews

ભાજપ ના નેતાઓએ બનાવ્યું PM મોદી નું મંદિર જુઓ શું છે સંપૂર્ણ ખબર..

Abhayam
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુશ કરવાની લ્હાયમાં મહારાષ્ટ્રના પૂણેમાં ભાજપના એક નેતાએ પીએ મોદીનુ મંદિર કેટલાક દિવસ પહેલા બનાવી દીધુ હતુ.જોકે હવે મંદિરમાંથી પીએમ મોદીની પ્રતિમાને...
AbhayamNews

આવતીકાલથી ગુજરાતમાં આ યોજના હેઠળ શહેરમાં શરૂ થશે વિમાની સેવા..

Deep Ranpariya
દિલ્હી, સુરત અને મુંબઇ માટે સીધી વિમાની સેવા. કનેક્ટિવિટીથી જોડવાનું જે અભિયાન ઉપાડ્યું છે તેમાં ભાવનગરના હવાઇ ઉડ્ડયન ક્ષેત્રનું આ નવું સોનેરી સોપાન બની રહેશે....
AbhayamNews

આ કદાવર નેતા મોદી કેબિનેટમાં સ્થાન ન મળતા રાજનીતિમાંથી લીધો સંન્યાસ…

Abhayam
બાબુલ સુપ્રિયોએ રાજનીતિમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. સુપ્રિયોએ ફેસબુક પર પોસ્ટ લખીને રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. સુપ્રિયોએ જણાવ્યું કે હું ફક્ત સમાજસેવા કરવા...
AbhayamNews

મોદી સરકાર લાવી રહ્યું છે ખાસ બિલ,90 દિવસની અંદર ખાતા ધારકોને મળશે રૂપિયા..

Abhayam
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ બેઠકમાં ડિપોઝીટ ઈંશ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (DICGC) એક્ટમાં સંશોધનની મંજૂરી આપવામાં આવી છે. કોઈપણ બેન્કના ડૂબવા પર...
News

PM નરેન્દ્ર મોદીના શાસનના પાંચ વર્ષમાં 326 રાજદ્રોહના કેસ, સજા ફક્ત 6 લોકોને થઈ

Deep Ranpariya
 જેએનયુના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર, વિદ્યાર્થી ઉમર ખાલિદ તથા અનિરબાન ભટ્ટાચાર્ય પર રાજદ્રોહનો કેસ થયો હતો જેને લીધે વિવાદ થયો હતો.. તસવીરમાં કન્હૈયા...
AbhayamNews

જુઓ:-આ 43 નેતાઓ આજે મંત્રીપદની શપથ લેશે..

Abhayam
આજે સવારથી જ મોદી મંત્રીમંડળના વિસ્તરણને લઇને રાજકીય માહોલ ગરમાયો હતો. 2019ની ચૂંટણી પછી પહેલી વખત મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થઇ રહ્યું છે. ત્યારે આ વખતે...