Abhayam News

Tag : latest update on gujarat

AbhayamNews

ડ્રાઇવર પીએસઆઇ વતી લાંચ લેતા રંગે હાથે ઝડપાયો, PSI ફરાર…

Abhayam
સાળીના કેસમાં વ્યવસ્થિત તપાસ અર્થે મહિલા પીએસઆઇએ 5000 ખર્ચાના માંગ્યા અને ડ્રાઇવરને એ લાંચ લેતાં જ ACB એ દબોચી લીધો.. જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં લાંચ...
AbhayamNews

જુઓ:-જુલાઈમાં 15 દિવસ બેંકો રહેશે બંધ, રજાઓની યાદી…

Abhayam
જુલાઈ મહિનામાં જો તમારે બેંકનું કોઈ કામ હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. જુલાઈમાં બેંક ચાર-પાંચ દિવસ નહીં, પરંતુ પંદર દિવસો...
AbhayamNews

મલ્ટીપ્લેક્સ અને થિએટરો શરૂ આ નિયમો અને આ ભાવ સાથે 27 જૂનથી કરવા રાજ્ય સરકારની મંજૂરી…

Abhayam
રાજ્ય સરકાર દ્વારા 27 જૂનથી મલ્ટીપ્લેક્સ અને થિએટરો શરૂ કરવા માટે પરવાનગી આપવામાં આવી છે, ફિલ્મો ન હોવાને કારણે થિએટર સંચાલકો થિએટરો શરૂ કરશે નહીં....
AbhayamNews

ગુજરાતઃ તૌકતે વાવાઝોડાના કારણે વીજળી ગુલ થઈ હતી , આ ગામના લોકો દોઢ મહિના બાદ પણ અંધારામાં છે..

Abhayam
શિયાળ બેટ એક એવી જગ્યા છે જ્યાંના લોકો 2016ના વર્ષ સુધી વીજળી વગર જ જીવતા હતા.. અરબ સાગરમાંથી ઉઠેલા તૌકતે વાવાઝોડાએ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં...
AbhayamNews

CBSE/ ધોરણ 10 અને 12ના પરિણામથી નાખુશ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ મહિનામાં લેવાશે પરીક્ષા…

Abhayam
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) ઓગસ્ટમાં વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા લેશે, એમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકને વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલ વાતચીતમાં જણાવ્યું હતું....
AbhayamNews

રૂપાણી સરકારે સચિવાલયમાં કર્મચારીઓ માટે એવો નિર્ણય લીધો કે….

Abhayam
સચિવાલયના કર્મચારીઓને લઇ મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં હવે સચિવાલયમાં 10 મિનિટ મોડા આવનારની અડધી રજા ગણાશે. કર્મચારી 10 મિનિટ પણ ફરજ પર મોડો પડશે...
AbhayamNews

જાણો:-ગોપાલ ઈટાલીયા એ કોંગ્રેસ વિશે શું કહ્યું…

Abhayam
હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી હતી. ત્યારે આ બાબતે ગોપાલ ઈટાલીયાએ કોંગ્રેસ પર આંકરા આક્ષેપો કાર્ય છે. ગોપાલ ઈટાલીયાએ મીડિયા સાથે...
AbhayamNews

આ તાંત્રિકે વિધિના બહાને કર્યું યુવતીનું અપહરણ, પછી દુષ્કર્મ આચર્યું …

Abhayam
ઢોંગી ધુતારા સાધુઓ દ્વારા મહિલાઓ કે પછી યુવતીઓ સાથે વિધિ કરવાના બહાને શારીરિક અડપલા અથવા તો દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે...
AbhayamNews

સુરત:-પરાઠાની લારી ચલાવનાર બે ભાઈઓને રાતે ઉમરા પોલીસના PIએ માર માર્યો હોવાનો આક્ષેપ..

Abhayam
સુરત શહેરના ડુમસ-પીપલોદ રોડ ઉપર મોટી સંખ્યામાં પરાઠાની લારી ચાલે છે. રાતે 9 વાગ્યાના સમય દરમિયાન લારી ચાલુ હોવાનું જણાતા પીઆઇએ લારીઓ બંધ કરાવી હતી....
AbhayamSocial Activity

સુરતનું આ યુવક મંડળ સતત 32 વર્ષથી રક્તદાન કરીને 125મો કેમ્પ યોજ્યો…

Abhayam
દાનવીર કર્ણની ભૂમિ મનાતા સુરતના રહેવાસીઓ દાન કરવામાં ક્યારેય પાછી પાની કરતાં નથી. આર્થિક, ધાર્મિક અને સામાજિક ક્ષેત્ર દાન કરતાં સુરતીઓ અંગદાનમાં પણ અગ્રક્રમે છે...