રાજ્ય સરકારના પ્રતિબંધ અનુસાર હવેથી 15 જાન્યુઆરી સુધી રાતના 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. રેસ્ટોરન્ટ, બાર સહિતની બીજી દુકાનો હવે 8 વાગ્યા સુધી...
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધતા ધો. 1થી 8 ના વર્ગો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, મુંબઇમાં કોવિડ અને ઓમીક્રોનના વધી રહેલાં કેસોને ધ્યાનમાં રાખીને...
ગત 8 ડિસેમ્બરે તામિલનાડુના કુન્નૂરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થઈ ગયુ હતું. હેલિકોપ્ટરમાં હાજર 13 અન્ય લોકોના પણ મોત થઈ...
અગિયાર દિવસના જેલવાસ બાદ આખરે શુક્રવારે આમ આદમી પાર્ટી(AAP) ગુજરાતના નેતાઓની જેલમૂક્તિ થઇ છે. જેલમાંથી બહાર આવતાની સાથે AAP નેતાઓ આક્રમક મૂડમાં આવી ગયા છે...
ઓમિક્રોન વેરિએન્ટના કારણે ગુજરાતમાં પણ કોરોના વાયરસની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. બીજી લહેર જેવી સ્થિતિ ના સર્જાય તે માટે સરકાર સજ્જ હાવાનો દાવો...
સુરત મહાનગર પાલિકાની આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓને મંજુર કરવામાં આવ્યા હતાં. જેમાં સૌથી અગત્યનો મુદ્દો હતો કે, સ્મીમેર હોસ્પિટલની અંદર શહેરમાં...
સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં ફરી એકવાર ગાર્બેજ કલેકશન ની કામગીરી સામે લોકોનો રોષ જોવા મળ્યો છે. દૂધ ની ગાડી અનિયમિત આવતા ત્રાસેલા લોકોએ આજે વિરોધ...
આમ આદમી પાર્ટીના 55 નેતાઓ તથા કાર્યકર્તાઓને શરતી જામીન મળી ગયા છે. જેના કારણે હવે તેઓ જેલમુક્ત થશે. ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચૂકાદામાં આ અંગેની...