Abhayam News

Tag : latest news

AbhayamSocial Activity

અનાથ દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણીએ લગ્ન તો કરાવી દીધા પણ હવે દીકરી અને જમાઈઓ માટે મનાલી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું…

Abhayam
પી.પી.સવાણી ગ્રુપઆયોજિત “ચુંદડી મહિયરની” લગ્નોત્સવ 4 અને 5 ડીસેમ્બરના રોજ સંપન્ન થયો હતો. પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ ખાતે પિતાવિહોણી દીકરીઓનું લગ્ન સમારોહમાં દીપ પ્રાગટ્ય જે કોરોનાકાળમાં...
AbhayamNews

આ દેશે કોરોનાના કેસ વધતા ભારત સહિત 8 દેશની ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવ્યો…

Abhayam
હોંગકોંગમાં એક જહાજ પર હાજર રહેલા લોકોને કોરોના ટેસ્ટીંગ દરમિયાના જહાજ પર જ રહેવા માટેની સુચના આપવામાં આવી હતી. જણાવી દઈએ કે, જહાજમાં સવાર યાત્રીઓ...
AbhayamNews

સરકારે કરી જાહેરાત:-31 માર્ચ પહેલા જ પુરા કરી લો આ કામ નહીંતર લાગશે આટલો દંડ..

Abhayam
પાનકાર્ડ એ નાણાકીય વ્યવહારો માટે વપરાતો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ રોકાણ કરનારા માટે પાનકાર્ડ ફરજિયાત છે. પાનકાર્ડમાં 10 આંકડાનો આલ્ફાન્યુમેરિક નંબર છે, જે આવકવેરા...
AbhayamNews

ગુજરાત:-શાળા-કોલેજોએ કોરોના વકરતા સ્વેચ્છિક લઇ લીધો આ મોટો નિર્ણય…

Abhayam
કોરોનાના વધતા સંક્રમણમાં હવે વિદ્યાર્થીઓનો એક મોટો વર્ગ પણ સંક્રમિત થઈ રહ્યો છે.  તેવામાં વિદ્યાર્થીઓને કોરોનાથી કેવી રીતે બચાવવા તે સૌથી મોટો સવાલ ઊભો થયો...
AbhayamNews

કોરોનાના કેસ વધતા આ શહેરમાં બસ 50% સીટિંગ કેપેસીટી સાથે જ દોડશે…..

Abhayam
અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકા ભારતવર્ષમાં જાહેર પરિવહનમાં સુવિધા પૂરી પાડવાની કામગીરીમાં અગ્રેસર રહ્યું છે. તેના...
AbhayamNews

અનેક અનાથ બાળકોની માતા સિંધુતાઈ સપકાલે આ જગતમાંથી વિદાય લીધી, વાંચો હિમતવાન નારીની આ અદભૂત કથા…

Abhayam
મહારાષ્ટ્રના વર્ધા જીલ્લામાં પીંપરી નામનું એક ગામ છે. આ ગામમાં એક સામાન્ય પરિવારમાં એક દિકરીનો જન્મ થયો. છોકરીને ભણવાની ખુબ ઇચ્છા પરંતું પરિવારની નબળી આર્થિક...
AbhayamNews

સુરતમાં વધુ એક દુષ્કર્મ ઘટના,જાણો કોણે દુષ્કર્મ આચર્યું…?

Abhayam
સુરતમાં 15 વર્ષની કિશોરી દુષ્કર્મનો ભોગ બની છે. ડીંડોલી વિસ્તારમાં રહેતા પીડિતાના માતા પિતા જ્યારે દવાખાને ગયા હતા… ત્યારે કિશોરીને પાડોશી રાહુલે પાણીનો કોક ચાલુ...
AbhayamNews

હવે AAP નેતા યુવરાજસિંહે આ સરકારી ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો….

Abhayam
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 2021માં ઊર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. મહારાષ્ટ્રની NSCIT નામની એક કંપની દ્વારા આ કૌભાંડ કરવામાં આવ્યું છે અને...
AbhayamNews

SMC:-કોરોનાને લઈ કમિશનરનું મોટું નિવેદન….

Abhayam
છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં જે પોઝિટિવ કેસો નોંધાયા છે તેમાં સૌથી વધારે કેસ સુરત અને અમદાવાદ આ બે શહેરોમાંથી જ સામે આવી રહ્યા છે. ત્યારે...
AbhayamNews

નવા વર્ષમાં પોટાશ ખાતરમાં આટલા રૂપિયા નો વધારો કરી દેવાયો..

Abhayam
2022 નું વર્ષ ખેડૂતોની આવક બમણી કરવાનું વર્ષ છે. પરંતુ નવા વર્ષની શરૃઆત સાથે જ ખેડૂતોની આવક બમણી કરવાની  વાત તો દૂર રહી પણ  પોટાશ ખાતરની...