Abhayam News

Tag : latest news

AbhayamNews

બોક્સ ઓફિસ પર બ્રહ્માસ્ત્રની ધૂંઆધાર બેટિંગ,પાંચમાં દિવસે કર્યો 200 કરોડનો બિઝનેસ

Archita Kakadiya
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ એ બોક્સ ઓફિસ પર ફરી તહલકો મચાવી દીધો છે. અયાન મુખર્જીની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી...
News

સુકેશ કેસમાં જેકલીન બાદ હવે નોરા ફતેહીની પણ પુછપરછ કરશે પોલીસ

Archita Kakadiya
સુકેશ ચંદ્રશેખર ખંડણી અને મની લોન્ડરિંગ કેસ માં બોલીવુડ ડાન્સર નોરા ફતેહી ની દિલ્હી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે.  દિલ્હી પોલીસની આર્થિક અપરાધ નિવારણ...
NewsSports

T20 World Cup: ટીમ ઇન્ડિયાને  મોટું સંકટ, વર્લ્ડ કપમાંથી બહાર થયો રવિન્દ્ર જાડેજા!

Archita Kakadiya
 એશિય કપ વચ્ચે આગામી સમયમાં રમાનારા ટી20 વર્લ્ડ કપની તૈયારીઓ થઇ રહી છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ માટે આ વીકમાં ટીમ...
AbhayamSports

ભારતના બેટ્સમેન રૉબિન ઉથપ્પાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી

Archita Kakadiya
ભારતના સ્ટાર ક્રિકેટર રોબિન ઉથપ્પાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરીને પોતાની નિવૃત્તિની જાણકારી આપી છે. રોબિન તેની આક્રમક બેટિંગ...
AbhayamEditorialsIPS Ramesh SavaniNews

IPS – Ramesh Savani – પોલીસ; એક્ટિવિસ્ટ સામે અતિ ઉત્સાહથી FIR નોંધે છે; પરંતુ પુરાવા એકત્ર કરતી નથી ; કેમ?

Abhayam
સુપ્રિમકોર્ટે; અમદાવાદની ગુલબર્ગ સોસાયટીની વિક્ટિમ જાકીયા ઝાફરીની અરજી 24 જૂન 2022ના રોજ કાઢી નાખી; અને સુપ્રિમકોર્ટે કરેલ નિરીક્ષણોનો આધાર લઈને ગુજરાત પોલીસે; બીજે દિવસે તીસ્તા...
AbhayamNewsSpiritual

 પ્રબોધસ્વામીના શિષ્ય(આનંદસાગર) સ્વામીએ શિવજી નું કરીયું અપમાન..!!

Archita Kakadiya
આનંદસાગર સ્વામીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે બાદ રાજકોટમાં ભારે વિવાદ સર્જાયો છે. આ વીડિયોમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ...
AbhayamNews

વલસાડ::ગાયિકા વૈશાલી બલસારાની હત્યાનો ભેદ ઉકેલાયો,બહેનપણી નીકળી હત્યારણ,કેવી રીતે આપ્યો હત્યાને અંજામ?

Archita Kakadiya
વલસાડ: વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાની હત્યાનું કોકડું આખરે ઉકેલાયું છે. વલસાડ જિલ્લા પોલીસને ગણતરીના દિવસોમાં જ આ ચકચારિત હત્યા કેસના મૂળ સુધી પહોંચવામાં સફળતા મળી...
Spiritual

રાધાષ્ટમીની પૂજા વગર કેમ અધુરી ગણાય જન્માષ્ટમીની પૂજા? 

Archita Kakadiya
કૃષ્ણ જન્માષ્ટમીનાં 15 દિવસ બાદ મનાવવામાં આવે છે રાધાષ્ટમી આ વર્ષે રાધાષ્ટમી 4 સપ્ટેમ્બરનાં રોજ મનાવવામાં આવશે આ દિવસે રાધારાણીની પૂજા કરવાથી મળે છે સુખ –...
AbhayamSocial Activity

મહીપતસિંહ ચૌહાણ એટલે ગરીબ અને જરૂરિયાત મંદ બાળકોનો મસીહા

Abhayam
આપણે ઘણી વખત ફિલ્મોમાં અથવા તો કહાનીઓમાં મસીહા કે સુપર હીરોની વાતો સાંભળી અથવા જોઈ હોઈ પરંતુ એને સાચું સાબિત કરવું ખુબ અઘરું કામ હોઈ...
AbhayamSocial Activity

રોટરેકટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ નો 23મો ઇન્સ્ટોલેશન સમારોહ शंखनाद યોજાયો.

Abhayam
રોટરેકટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ નો 23મો ઇન્સ્ટોલેશન સમારોહ शंखनाद યોજાયો. રોટરેકટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ કે જે વરાછા વિસ્તારમાં તેમજ સમગ્ર સુરત શહેર માં...