ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે IAS ઓફિસરોની બદલીના સમાચાર સામે આવી રહ્યા છે. 9 IAS ઓફિસરોની બદલી કરી દેવામાં આવી છે. સાબરકાંઠા કલેક્ટર તરીકે એચ.કે. કોયાની...
સરદારધામ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના મુખ્ય ઉદ્દેશ સાથે સમાજોપયોગી, શૈક્ષણિક તેમજ યુવા અને નારી સશક્તિકરણની કામગીરી કરવામાં આવે છે. તે અંતર્ગત તા.2-5-21ના રોજ પાટણ...
રાજસ્થાનના સ્પિનર વિવેક યાદવનું બુધવારે 36 વર્ષની વયે અવસાન થયું છે. છેલ્લા કેટલાક સમયથી વિવેક લીવર કેન્સરથી પીડિત હતો. મળતી માહિતી મુજબ તેને કોરોનામાં પણ...
વિશ્વવ્યાપી મહામારી કોરોના કોવિડ-19ના સંક્રમણને રાજ્યમાં અટકાવવા તેમજ તેની સારવાર માટે અદ્યતન સાધનો-મશીનો ખરીદવા હવે રાજ્યના ધારાસભ્યોઓએ પોતાની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ.50 લાખની રકમ ફરજિયાત...
સેવા ટીમ સુરતનાં મુખ્ય સભ્યો મહેશભાઈ સવાણી, કરૂનેશભાઈ રાણપરિયા, વિપુલભાઈ બુહા સાથે બીજા 5 સભ્યોએ સૌરાષ્ટ્રનાં ગામડાઓની વાસ્તવિક માહિતીઓ અને સત્ય હકીકત નજરે જોઈ આજે...
સૌરાષ્ટ્રમાંથી આવીને સુરત વસેલા કાઠિયાવાડીઓની કોઠાસૂઝ ગજબની છે. દુનિયાની રીતે ઓછું ભણેલા આ કાઠિયાવાડીઓ કોઈપણ આપત્તિનો આયોજનપૂર્વક સામનો કરવામાં માહેર છે. જ્યારે કોરોનાની બીજી લહેરે...