Abhayam News

Tag : Abhyam

AbhayamNews

CM રૂપાણીની હાજરીમાં IAS વિજય નેહરા એ આપી ચેતવણી જાણો શું છે પૂરી ખબર….

Abhayam
કોરોના કેસને લઈને બોલ્યાં CM રૂપાણી “હજુ ખરાબ સ્થિતિ બને તો સરકારની તૈયારી” IAS વિજય નહેરાએ પણ આપી ચેતવણી મદાવાદ મનપાના પૂર્વ કમિશનર અને IAS...
AbhayamNews

ગુજરાતમાં આ નવ IAS ઓફિસરોની બદલી.:-જાણો કોને ક્યાં ચાર્જ અપાયો…?

Abhayam
ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે IAS ઓફિસરોની બદલીના સમાચાર સામે આવી રહ્યા છે. 9 IAS ઓફિસરોની બદલી કરી દેવામાં આવી છે. સાબરકાંઠા કલેક્ટર તરીકે એચ.કે. કોયાની...
AbhayamNews

આ રાજ્યોમાં કોરોનાની ચેઇન તોડવા સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું..

Abhayam
રોના વાયરસની મહામારી દેશમાં તબાહી મચાવી રહી છે. કોરોના સંક્રમિતોની સંખ્યા રોજ લાખોમાં વધી રહી છે. દેશમાં રોજ 4 લાખથી વધારે કેસો સામે આવી રહ્યા...
AbhayamNews

પૂજય સ્વામીજી સચ્ચિદાનંદજીના હસ્તે શૌર્ય અને બહાદુરી દાખવવા બદલ સ્ત્રી શક્તિનું સન્માન કરાયું તેમજ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપતું પ્રવચન કરાયું..

Abhayam
સરદારધામ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના મુખ્ય ઉદ્દેશ સાથે સમાજોપયોગી, શૈક્ષણિક તેમજ યુવા અને નારી સશક્તિકરણની કામગીરી કરવામાં આવે છે. તે અંતર્ગત તા.2-5-21ના રોજ પાટણ...
AbhayamNews

સુરતમાં 13 વર્ષનો બાળક આઈસોલેશન સેન્ટરમાં સંગીતના સૂર રેલાવીને કોરોનાગ્રસ્તોને તણાવ મુક્ત કરે છે..

Abhayam
કોરોના કાળમાં દર્દીઓનો ઉત્સાહ વધારવા નન્હે ઉસ્તાદએ યુનિક કામગીરી હાથ ધરી છે. સુરતના યોગીચોક આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓનો સંગીતની ધૂન વધાડી ઉત્સાહ વધારી રહ્યો છે. માત્ર...
AbhayamNews

કોરોના વિરુદ્ધની આ લડાઈમાં ભારતના આ ક્રિકેટર આગળ આવ્યા અને શરૂ કર્યું આ કેમ્પેઈન ડોનેટ કર્યા આટલા કરોડ રૂપિયા…

Abhayam
વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) કોરોના દર્દીઓ માટે આગળ આવ્યા.. વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) કોરોના વિરુદ્ધ...
AbhayamSports

આ ભારતીય ફાસ્ટ બોલરનું કોરોનાથી નિધન:-ક્રિકેટ જગત માટે દુઃખદ સમાચાર..

Abhayam
રાજસ્થાનના સ્પિનર ​​વિવેક યાદવનું બુધવારે 36 વર્ષની વયે અવસાન થયું છે. છેલ્લા કેટલાક સમયથી વિવેક લીવર કેન્સરથી પીડિત હતો. મળતી માહિતી મુજબ તેને કોરોનામાં પણ...
AbhayamNews

કોરોનાની સારવારના સાધનોની ખરીદી માટે તમામ ધારાસભ્યોએ ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ.50 લાખ ફરજિયાત ફાળવવા પડશે:રાજ્ય સરકારનો નિર્ણય..

Abhayam
વિશ્વવ્યાપી મહામારી કોરોના કોવિડ-19ના સંક્રમણને રાજ્યમાં અટકાવવા તેમજ તેની સારવાર માટે અદ્યતન સાધનો-મશીનો ખરીદવા હવે રાજ્યના ધારાસભ્યોઓએ પોતાની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ.50 લાખની રકમ ફરજિયાત...
AbhayamSocial Activity

ચાલો જઈએ…સુરત ની સેવા ટિમ વતનની વ્હારે

Abhayam
સેવા ટીમ સુરતનાં મુખ્ય સભ્યો મહેશભાઈ સવાણી, કરૂનેશભાઈ રાણપરિયા, વિપુલભાઈ બુહા સાથે બીજા 5 સભ્યોએ સૌરાષ્ટ્રનાં ગામડાઓની વાસ્તવિક માહિતીઓ અને સત્ય હકીકત નજરે જોઈ આજે...
AbhayamSocial Activity

સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા આવ્યા વતનના લોકોની વ્હારે,કોરોનાકાળમાં શું કરી મદદ?

Abhayam
સૌરાષ્ટ્રમાંથી આવીને સુરત વસેલા કાઠિયાવાડીઓની કોઠાસૂઝ ગજબની છે. દુનિયાની રીતે ઓછું ભણેલા આ કાઠિયાવાડીઓ કોઈપણ આપત્તિનો આયોજનપૂર્વક સામનો કરવામાં માહેર છે. જ્યારે કોરોનાની બીજી લહેરે...