Abhayam News

Tag : Abhyam

AbhayamNews

નાઇટ કર્ફ્યૂ અને ગણેશોત્સવ લઇને ગુજરાત સરકારનો મોટો નિર્ણય….

Abhayam
ગુજરાત સરકારે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન...
AbhayamNews

ખેડૂતોના દેવામાફી પર મોટા સમાચાર, 17 લાખ કરોડનું દેવું માફ થશે કે નહીં?

Abhayam
ગુજરાતનાં કુલ 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજ છે જે કુલ થઈને રૂ 90695 કરોડ થાય છે. એવામાં આગામી ચૂંટણીમાં ખેડૂતોનાં દેવામાફીનો મુદ્દો પણ ઉછળે...
AbhayamSports

ઇન્ડિયા-શ્રીલંકા વચ્ચેની બીજી ટી-20 મેચ મોકૂફ:-ભારતીય ટીમનો આ સ્ટાર ઓલરાઉન્ડર કોરોના પોઝિટિવ..

Abhayam
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે હાલ શ્રીલંકા પ્રવાસે છે. કૃણાલ પંડ્યા કોરોનાની ઝપટમાં આવતા ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી ટી-20 મેચ...
AbhayamNews

જાણો:-હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યક્રમોમાં કેમ હાજર નથી રહેતા…

Abhayam
ગુજરાતમાં કોંગ્રેસ લાંબા સમયથી નેતાગીરી માટે ઝઝુમી રહી છે.કોંગ્રેસને કોઇ ઢંગનો નેતા ગુજરાતમાં મળતો નથી. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ...
AbhayamNews

વડોદરા:-આ રીતે PIની પત્ની સ્વિટી પટેલની હત્યાનો કેસ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો, જાણો સમગ્ર ઘટના..

Abhayam
પીઆઇ દેસાઇએ સ્વિટીનું ગળુ દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ લાશને આખી રાત બેડરુમમાં મૂકી રાખી હતી. વડોદરા: PI અજય દેસાઇની પત્ની સ્વિટી પટેલના ગુમ થવાના...
AbhayamNews

ગુજરાતની આટલી સરકારી શાળા મોડેલ સ્કૂલ બનશે:AAP ઇફેક્ટ..

Abhayam
દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારે રાજ્યની સરકારી સ્કૂલને મોડેલ તથા હાઈટેક સ્કૂલ બનાવી મતદારોને મનાવ્યા હતા. આ જ અભિગમ પર ભાજપ સરકાર પણ મિશન સ્કૂલ...
AbhayamNews

પાટીદાર નેતા ધીરુ ગજેરા ભાજપમાં જોડાયા..

Abhayam
કોંગ્રેસના નેતા ધીરુ ગજેરાએ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. સુરત ભાજપ કાર્યાલય ખાતે ધીરુ ગજેરા વિધિવત રીતે ભાજપની સાથે જોડાયા છે. વર્ષ 2007માં...
AbhayamNews

આ શાળાના બે ઇનોવેટિવ પ્રોજેક્ટની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી…

Abhayam
હાલ માં જ ફ્લેગ નેશનલ એન્યુલ ઇનોવેટિવ ચેલેન્જ ફ્લેગ મેરેથોન 2020(Flagship national annual innovation challenge flag marathon m 2020 ) નું રાષ્ટ્રીય કક્ષાએ આયોજન કરવામાં...
AbhayamNews

ભાજપમાં ભંગાણ, માલધારી સમાજના આગેવાનો સહિત 200એ રાજીનામું આપ્યું …

Abhayam
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ રાજકીય પક્ષમાં નેતાઓના રાજીનામાં પડવાની અને...
AbhayamNews

સુરત :-રૃપે સિવિલને ત્રીજી લહેરની અગમચેતી 100 ઓક્સિજન જનરેટર મોકલાયા…

Abhayam
સુરત શહેરમાં કોરોનાની બીજી લહેરમાં શહેરમાં કોરોનાની સંખ્યામાં વધારો થયો હતો.જેથી શહેરની હોસ્પિટલમા ઓકસીજનની અછત પણ વર્તાઇ હતી.આવા સંજોગમાં ત્રીજી લહેર આવે. તો ઓકસીજનની અછત...