Abhayam News

Tag : Abhyam news

AbhayamNews

સુરતમાં બની ‘બચપન કા પ્યાર’ નામની મીઠાઈ…

Deep Ranpariya
‘બચપન કા પ્યાર’ નામની મીઠાઈનું 850 રૂ. કિલોના ભાવે વેચાણ. સુરતમાં બની ‘બચપન કા પ્યાર’ નામની મીઠાઈ. માર્કેટમાં અનોખા પ્રકારની મીઠાઈઓ જોવા મળી. ‘બચપન કા...
AbhayamSocial Activity

સુરત માં ખોડલધામ વિદ્યાર્થી સમિતિ તેમજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા “રાષ્ટ્ર માટે લોહીદાન” કાર્ય ક્રમ નું કરાયું આયોજન..

Abhayam
15મી ઓગષ્ટ સ્વતંત્રતા પર્વ દિવસ ની અલગ અલગ રીતે લોકો ઉજવણી કરતા હોય છે ત્યારે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ સુરત અને છાત્ર યુવા સંઘર્ષ સમિતી (CYSS)...
AbhayamNews

સુરતનાં સમસ્ત પાટીદાર સમાજનાં યુવાનો દ્વારા સુરત ખાતે સરદારધામ નિર્માણાધીન કરવા સ્વયંભુ લેવાયો સંકલ્પ ..

Abhayam
યુવાનો દેશની આવતીકાલ છે ત્યારે જ્ઞાન -વિજ્ઞાન- ટેક્નોલોજીની 21 મી સદીમાં યુવાનો માઇન્ડ પાવર અને આઇડીયાલોજીથી આગળ આવે, તેનો સર્વાગી વિકાસ થાય તે માટે મિશન-2026...
AbhayamNews

રાકેશ અસ્થાના દિલ્હીના પોલીસ કમિશનર બનતાની સાથે જ કરી નાખ્યું આ મોટું કામ…

Abhayam
રાકેશ અસ્થાનાને દિલ્હીનાં કમિશનર બનાવવામાં આવ્યા છે. હવે સ્વતંત્રતા દિવસને ગણતરીનાં દિવસ બાકી છે. તેથી 15મી ઓગસ્ટની સુરક્ષાને લઈને અસ્થાનાએ તાબડતોબ બેઠક બોલાવી હતી અને...
AbhayamNews

આ કદાવર નેતા મોદી કેબિનેટમાં સ્થાન ન મળતા રાજનીતિમાંથી લીધો સંન્યાસ…

Abhayam
બાબુલ સુપ્રિયોએ રાજનીતિમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. સુપ્રિયોએ ફેસબુક પર પોસ્ટ લખીને રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. સુપ્રિયોએ જણાવ્યું કે હું ફક્ત સમાજસેવા કરવા...
AbhayamNews

દુર્ઘટના: ભીંડ જેલની દિવાલ ધરાશાયી થવાને કારણે 22 કેદી ઘાયલ…

Abhayam
મધ્યપ્રદેશની ભીંડ જેલની દિવાલ તૂટી પડતાં 22 કેદીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલ કેદીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી...
AbhayamNews

સુરત:- રાત્રી કર્ફ્યૂને લઈને કમિશનરનું જાહેરનામું,

Abhayam
ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, સુરત શહેર વિસ્તાર વસ્તીની દૃષ્ટીએ ગીચ અને ભીડભાડવાળુ હોવાથી નોવેલ કોરોના વાયરસનું ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના...
AbhayamNews

આ મહિલાના અંગદાનથી ૩ વ્યક્તિને નવજીવન મળ્યું…

Abhayam
– દિપીકાબેન ધારીયાનું બંધ પડેલું હૃદય સીપીઆર આપી ધબકતું કરાયું પણ બાદમાં બ્રેઇનડેડ જાહેર કરાયા હતા… કતારગામના ખંભાતી ક્ષત્રિય સમાજનાં આધેડના અંગદાનથી ૩ વ્યક્તિઓને નવજીવન...
AbhayamNews

અમદાવાદ પોલીસે આટલા પોલીસકર્મીને ફટકાર્યો દંડ…

Abhayam
અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થાય એટલા માટે સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોને કડક કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ...
AbhayamNews

જેતપુરઃ ભારતના બંધારણના ઘડવૈયા’ડો. આંબેડકર’ સ્ટેચ્યૂ અંધારામાં….

Abhayam
બંધારણના ઘડવૈયા, ભારતરત્ન,નારી મુક્તિદાતા, શોષીતો, વંચિતો અને પીડિતોના મસીહા ડો. ભીમરાવ આંબેડકરને જેતપુર-નવાગઢ નગરપાલિકાના સત્તાધીશો જાણે ઓળખતા જ ન હોય તેવું જેતપુરમાં જોવા મળી રહ્યું...